ભારતનું બંધારણ (Constitution Of India) ભારતમાં ત્રિસ્તરીય પંચાયતી રાજની ભલામણ કોણે કરી હતી ? બળવંતરાય મહેતા સમિતિ ઝીણાભાઈ દરજી સમિતિ અશોક મહેતા સમિતિ રિખવદાસ શાહ સમિતિ બળવંતરાય મહેતા સમિતિ ઝીણાભાઈ દરજી સમિતિ અશોક મહેતા સમિતિ રિખવદાસ શાહ સમિતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કોઈ ચોકકસ રાજ્ય માટે કોઈ જ્ઞાતિને અનુસૂચિત જાતિ કે અનુસૂચિત જનજાતિ તરીકે કોણ જાહેર કરી શકે ? રાષ્ટ્રપતિ જે તે રાજ્યના મુખ્યમંત્રી વડાપ્રધાન સુપ્રીમ કોર્ટ રાષ્ટ્રપતિ જે તે રાજ્યના મુખ્યમંત્રી વડાપ્રધાન સુપ્રીમ કોર્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતની આઝાદી પછી દેશી રજવાડાને ભારતની રાષ્ટ્રીય એકતામાં સરદાર પટેલના પ્રયત્નોમાં સહકાર આપનાર નવા સૌરાષ્ટ્ર રાજ્યના એકમમાં ઉપપ્રમુખ અને પછીથી રાજ્યપાલ તરીકે સેવાઓ આપનારા રાજવી કોણ હતા ? જામ સાહેબ રણજિતસિંહજી મહારાજા ભગવતસિંહજી કુમારપાળ શ્રી કૃષ્ણકુમારસિંહજી જામ સાહેબ રણજિતસિંહજી મહારાજા ભગવતસિંહજી કુમારપાળ શ્રી કૃષ્ણકુમારસિંહજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કેટલા વર્ષે સતત બહાર રહેવાથી નાગરિકતા પૂર્ણ થઈ જાય છે ? પાંચ વર્ષ ચાર વર્ષ સાત વર્ષ છ વર્ષ પાંચ વર્ષ ચાર વર્ષ સાત વર્ષ છ વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સ્વાતંત્ર્ય પૂર્વે જ્ઞાતિ આધારિત વસ્તી ગણતરીનું અંતિમ વર્ષ કયું હતું ? 1931 1901 1941 1891 1931 1901 1941 1891 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણની જોગવાઈઓ અનુસાર લોકસભાના અધ્યક્ષને શપથ કોણ લેવડાવે છે ? રાષ્ટ્રપતિ શપથવિધિ થતી નથી સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ વડાપ્રધાન રાષ્ટ્રપતિ શપથવિધિ થતી નથી સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ વડાપ્રધાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP