ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતમાં ત્રિસ્તરીય પંચાયતી રાજની ભલામણ કોણે કરી હતી ?

બળવંતરાય મહેતા સમિતિ
રિખવદાસ શાહ સમિતિ
અશોક મહેતા સમિતિ
ઝીણાભાઈ દરજી સમિતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
‘સંઘની રાજભાષા દેવનાગરી લિપિવાળી હિન્દી રહેશે.' આ પ્રકારની જોગવાઈ ભારતીય સંવિધાનના કયા આર્ટિકલમાં કરવામાં આવેલ છે ?

આર્ટિકલ - 334
આર્ટિકલ - 348
આર્ટિકલ - 343
આર્ટિકલ - 345

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
યુ.પી.એસ.સી. ના અધ્યક્ષને હોદા પરથી દૂર કરવાની ભલામણ કોણ કરી શકે છે ?

લોકસભા
રાજ્યસભા
સર્વોચ્ચ અદાલત
રાષ્ટ્રપતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
દેશમાં "રાજકીય પક્ષ" તરીકે નોંધણી કોણ કરે છે ?

માન.સર્વોચ્ચ અદાલતમાં રજીસ્ટ્રાર જનરલશ્રી
લોકસભાનાં માન. અધ્યક્ષશ્રી
ભારતનું નિર્વાચન આયોગ (ECI)
ભારતીય રિઝર્વ બેંક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
'અસ્પૃશ્યતા' નાબૂદ કરવામાં આવે છે અને કોઇ પણ સ્વરૂપમાં તેના આચરણની મનાઈ કરવામાં આવે છે. અસ્પૃશ્યતામાંથી ઉપસ્થિત થતી કોઈ પણ અયોગ્યતા ચાલુ રાખવાનું કાયદા મુજબ શિક્ષાપાત્ર ગુનો ગણાશે. આ પ્રકારની જોગવાઈ ભારતીય બંધારણના કયા આર્ટિકલમાં કરવામાં આવી છે ?

આર્ટિકલ – 17
આર્ટિકલ – 19
આર્ટિકલ – 16(2)
આર્ટિકલ – 15

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP