ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતમાં ત્રિસ્તરીય પંચાયતી રાજની ભલામણ કોણે કરી હતી ?

બળવંતરાય મહેતા સમિતિ
ઝીણાભાઈ દરજી સમિતિ
રિખવદાસ શાહ સમિતિ
અશોક મહેતા સમિતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
બંધારણસભાના ઘડતર સમયે સ્વાસ્થ્યના કારણોસર સભ્યપદનો અસ્વીકાર કોણે કર્યો હતો ?

જે.બી કૃપલાણી
એન. ગોપાલસ્વામી
જયપ્રકાશ નારાયણ
મહાત્મા ગાંધી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP