ભારતનું બંધારણ (Constitution Of India) સનદી સેવા "પક્ષથી પર" હોવી જોઇએ અને "રાજકીય ગણતરીઓ લઘુતમ હોવી જોઇએ" – એવું કોણે કહ્યું છે ? જવાહરલાલ નેહરૂ સરદાર પટેલ જગજીવનરામ બી. આર. આંબેડકર જવાહરલાલ નેહરૂ સરદાર પટેલ જગજીવનરામ બી. આર. આંબેડકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કેટલા વર્ષે સતત બહાર રહેવાથી નાગરિકતા પૂર્ણ થઈ જાય છે ? સાત વર્ષ ચાર વર્ષ છ વર્ષ પાંચ વર્ષ સાત વર્ષ ચાર વર્ષ છ વર્ષ પાંચ વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) લોકસભામાં હાલ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ માટે કુલ કેટલી બેઠકો અનામત રાખવામાં આવી છે ? 129 109 131 119 129 109 131 119 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સર્વોચ્ચ અદાલત ભારત સરકાર અને એક કે વધુ રાજ્યો વચ્ચેનો વિવાદ ચલાવી શકે છે આ તેની કઈ હકુમત કહેવાય ? મૂળ હકુમત સલાહકારી હકુમત અપીલીય હકુમત આપેલ પૈકી એક પણ નહીં મૂળ હકુમત સલાહકારી હકુમત અપીલીય હકુમત આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કયા મૂળભૂત અધિકાર હેઠળ બંધારણમાં એસ.સી., એસ.ટી. અને અન્ય પછાત વર્ગો માટે રાજ્યને વિશેષ જોગવાઈ કરવાની સત્તા મળે છે ? બંધારણીય ઉપાયનો અધિકાર શોષણ સામેનો અધિકાર સમાનતાનો અધિકાર સ્વાતંત્ર્યનો અધિકાર બંધારણીય ઉપાયનો અધિકાર શોષણ સામેનો અધિકાર સમાનતાનો અધિકાર સ્વાતંત્ર્યનો અધિકાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) બે અગર વધુ રાજ્યો વચ્ચે વિવાદ કે તકરારની બાબત સર્વોચ્ચ અદાલત કઈ હકુમત હેઠળ સાંભળે છે ? સલાહ આપવાની સત્તા મૂળ સત્તા ઉપર પૈકી એક પણ નહીં વિવાદ કે અપીલની સત્તા સલાહ આપવાની સત્તા મૂળ સત્તા ઉપર પૈકી એક પણ નહીં વિવાદ કે અપીલની સત્તા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP