ભારતનું બંધારણ (Constitution Of India) સનદી સેવા "પક્ષથી પર" હોવી જોઇએ અને "રાજકીય ગણતરીઓ લઘુતમ હોવી જોઇએ" – એવું કોણે કહ્યું છે ? જગજીવનરામ જવાહરલાલ નેહરૂ બી. આર. આંબેડકર સરદાર પટેલ જગજીવનરામ જવાહરલાલ નેહરૂ બી. આર. આંબેડકર સરદાર પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) મરણોન્મુખ નિવેદન નોંધનાર મેજિસ્ટ્રેટ કે પોલીસ ઈન્સપેકટર જો ગુજરનારની ભાષા જાણતો ન હોય પણ સમજતો હોય તો તે નિવેદન કેવી રીતે નોંધશે ? ભાષા જાણનાર વ્યકિત પાસે નિવેદન લખાવશે. પોતે ઇચ્છે તે ભાષામાં નિવેદન નોંધશે. નિવેદનને સમજીને અંગ્રેજી ભાષામાં નિવેદન નોંધશે. નિવેદન લેવાનું કાર્ય અન્ય કર્મચારીને સોંપશે. ભાષા જાણનાર વ્યકિત પાસે નિવેદન લખાવશે. પોતે ઇચ્છે તે ભાષામાં નિવેદન નોંધશે. નિવેદનને સમજીને અંગ્રેજી ભાષામાં નિવેદન નોંધશે. નિવેદન લેવાનું કાર્ય અન્ય કર્મચારીને સોંપશે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) લોકસભામાં ખાતરી સમિતિ કોને જવાબદાર છે ? વડાપ્રધાન અધ્યક્ષ રાષ્ટ્રપ્રમુખ વિરોધ પક્ષના નેતા વડાપ્રધાન અધ્યક્ષ રાષ્ટ્રપ્રમુખ વિરોધ પક્ષના નેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્યપાલની નિમણુક બંધારણની કઈ કલમ હેઠળ થાય છે ? કલમ-154 કલમ-156 કલમ-153 કલમ-155 કલમ-154 કલમ-156 કલમ-153 કલમ-155 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાષ્ટ્રપતિ કોની સલાહથી લોકસભાનું વિસર્જન કરી શકે છે ? વડાપ્રધાન લોકસભાના અધ્યક્ષ વડાપ્રધાન અને મંત્રીમંડળ મંત્રીમંડળ વડાપ્રધાન લોકસભાના અધ્યક્ષ વડાપ્રધાન અને મંત્રીમંડળ મંત્રીમંડળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) અંદાજપત્ર કોના દ્વારા તૈયાર કરવામાં આવે છે ? નાણાં પંચ નાણાં પ્રધાન અંદાજપત્ર શાખા નાણાં ખાતું નાણાં પંચ નાણાં પ્રધાન અંદાજપત્ર શાખા નાણાં ખાતું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP