ભારતનું બંધારણ (Constitution Of India) સનદી સેવા "પક્ષથી પર" હોવી જોઇએ અને "રાજકીય ગણતરીઓ લઘુતમ હોવી જોઇએ" – એવું કોણે કહ્યું છે ? જવાહરલાલ નેહરૂ જગજીવનરામ બી. આર. આંબેડકર સરદાર પટેલ જવાહરલાલ નેહરૂ જગજીવનરામ બી. આર. આંબેડકર સરદાર પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતમાં મ્યુનિસિપલ ગવર્નન્સ કયા વર્ષથી અસ્તિત્વમાં આવ્યું ? 1681 1761 1725 1687 1681 1761 1725 1687 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) વિધાનસભાની ચૂંટણી માટે કાયદો કોણ બનાવે છે ? સરકાર સંસદ ન્યાયતંત્ર ચૂંટણીપંચ સરકાર સંસદ ન્યાયતંત્ર ચૂંટણીપંચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાઈટ ટુ એજ્યુકેશન એક્ટ ભારતના બંધારણના કયા આર્ટિકલની સાથે રહી રચાયો છે ? 22A 21A 23A 24A 22A 21A 23A 24A ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ગુજરાત લોકાયુક્ત આયોગ અધિનિયમ ૨૦૧૩ અનુસાર લોકાયુક્ત તરીકે નિમાયેલા વ્યક્તિ પોતાનો હોદ્દો ધારણ કરે તે તારીખથી ___ વર્ષની મુદત સુધી અથવા ___ વર્ષની ઉંમરની થાય, એ બેમાંથી જે વહેલું હોય ત્યાં સુધી હોદ્દો ધરાવશે. 5,70 5,72 5,62 6,65 5,70 5,72 5,62 6,65 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણના કયા સુધારા બાદ પંચાયતો માટે નાણા આયોગની રચના કરવા માટેની જોગવાઈઓ દાખલ કરવામાં આવેલી છે ? 73મો સુધારો 74મો સુધારો 72મો સુધારો 71મો સુધારો 73મો સુધારો 74મો સુધારો 72મો સુધારો 71મો સુધારો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP