ભારતનું બંધારણ (Constitution Of India)
વિધાનસભા ચાલુ ના હોય ત્યારે કોણ વટહુકમ બહાર પાડે છે ?

રાજયપાલ
મુખ્યમંત્રી
વિધાનસભાના અધ્યક્ષ
રાષ્ટ્રપતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
વહીવટમાં અસરકારક નિર્ણય માટે શું અત્યંત જરૂરી છે ?

બહુમતિથી લેવાય
અનુભવી વ્યકિત દ્વારા લેવાય
ગતિશીલ અને ધ્યેયપૂર્ણ હોય
સર્વાનુમતે લેવાય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
રાષ્ટ્રપતિ, રાજ્યપાલ, ઉચ્ચતમ ન્યાયાલય તથા ઉચ્ચ ન્યાયાધીશોના પગાર અને ભથ્થાની જોગવાઈ ભારતના સંવિધાનમાં કયા પરિશિષ્ટમાં દર્શાવેલ છે ?

પરિશિષ્ટ -10
પરિશિષ્ટ -1
પરિશિષ્ટ -2
પરિશિષ્ટ -3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
જે વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે તે વ્યક્તિને તે માટેના કારણોની જાણ કરવી...

તેના વકીલ માંગણી કરે તો જ.
પોલીસ અધિકારી ઈચ્છે તો જ.
જરૂરી નથી
ફરજીયાત છે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગના અધ્યક્ષ ___ જ હોવા જોઈએ.

હાઇકોર્ટના નિવૃત્ત જજ
સુપ્રીમ કોર્ટમાં જજ બનવાની ક્ષમતા ધરાવનાર વકીલ
નિવૃત્ત એટર્ની જનરલ ઓફ ઇન્ડિયા
સુપ્રીમ કોર્ટના નિવૃત્ત જજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતીય બંધારણ મુજબ બે સત્ર વચ્ચેનો વધારેમાં વધારે સમયગાળો કેટલો હોવો જોઈએ ?

છ મહિના
આઠ મહિના
સમય નિશ્ચિત નથી
ચાર મહિના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP