ભારતનું બંધારણ (Constitution Of India) વિધાનસભા ચાલુ ના હોય ત્યારે કોણ વટહુકમ બહાર પાડે છે ? મુખ્યમંત્રી રાષ્ટ્રપતિ વિધાનસભાના અધ્યક્ષ રાજયપાલ મુખ્યમંત્રી રાષ્ટ્રપતિ વિધાનસભાના અધ્યક્ષ રાજયપાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણમાં ભાગ-9માં પંચાયતો અંગેની જોગવાઈઓ નીચેના પૈકી કયા રાજ્યને લાગુ પડતી નથી ? અરુણાચલ પ્રદેશ ત્રિપુરા મિઝોરમ સિક્કિમ અરુણાચલ પ્રદેશ ત્રિપુરા મિઝોરમ સિક્કિમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) "રાજ્ય સેવા આયોગ" ની સ્થાપના બંધારણનાં કયા આર્ટિકલ હેઠળ કરવામાં આવે છે ? 314 316(1) 315(1) 317(1) 314 316(1) 315(1) 317(1) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્ય પુર્નગઠન આયોગની રચના ક્યારે કરવામાં આવી ? ઈ.સ.1953 ઈ.સ.1955 ઈ.સ.1950 ઈ.સ.1954 ઈ.સ.1953 ઈ.સ.1955 ઈ.સ.1950 ઈ.સ.1954 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) અખિલ ભારત ન્યાયિક સેવાઓ ઉભી કરવાની જોગવાઈ કયા અનુચ્છેદ થી કરવામાં આવી છે ? અનુચ્છેદ 352 અનુચ્છેદ 312 અનુચ્છેદ 310 અનુચ્છેદ 307 અનુચ્છેદ 352 અનુચ્છેદ 312 અનુચ્છેદ 310 અનુચ્છેદ 307 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) પ્રથમ નજરે અવ્યવસ્થિત જણાતા સરકારી તંત્રની સમગ્ર સંરચના સમજવા માટે ભારતનું બંધારણ ___ ગણાય છે ? જરૂરી દસ્તાવેજ પાયાનો દસ્તાવેજ સાચો દસ્તાવેજ ઉપયોગી દસ્તાવેજ જરૂરી દસ્તાવેજ પાયાનો દસ્તાવેજ સાચો દસ્તાવેજ ઉપયોગી દસ્તાવેજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP