ભારતનું બંધારણ (Constitution Of India)
વિધાનસભા ચાલુ ના હોય ત્યારે કોણ વટહુકમ બહાર પાડે છે ?

મુખ્યમંત્રી
વિધાનસભાના અધ્યક્ષ
રાજયપાલ
રાષ્ટ્રપતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
પછાત વર્ગોનો બંધારણના અનુચ્છેદ 16(4) માં કઈ રીતે ઉલ્લેખ થયો છે ?

નાગરિકોનો પછાત વર્ગ
સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત
પછાત વર્ગ
નબળા વિભાગોના શૈક્ષણિક હિતો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP