ભારતનું બંધારણ (Constitution Of India)
પાકિસ્તાનમાંથી ભારતમાં સ્થળાંતર કરી આવેલી કેટલીક વ્યક્તિઓની નાગરીકતા અંગેની જોગવાઈ ભારતના બંધારણનો કયા અનુચ્છેદ દર્શાવે છે ?

અનુચ્છેદ 7
અનુચ્છેદ 9
અનુચ્છેદ 6
અનુચ્છેદ 5

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
સર્વોચ્ચ અદાલત ભારત સરકાર અને એક કે વધુ રાજ્યો વચ્ચેનો વિવાદ ચલાવી શકે છે આ તેની કઈ હકુમત કહેવાય ?

મૂળ હકુમત
અપીલીય હકુમત
સલાહકારી હકુમત
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના બંધારણના નીચેના પૈકી કયા અનુચ્છેદો સંઘ અને રાજ્યો વચ્ચેના વહીવટી સંબંધો બાબતના છે ?

અનુચ્છેદ - 256 - 263
અનુચ્છેદ - 245 - 255
અનુચ્છેદ - 269 - 279
અનુચ્છેદ - 264 – 268A

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ગૃહની બેઠક દરમ્યાન કાર્યસાધક સંખ્યા ન થાય તો ગૃહ મોકૂફ રાખવાની સતા કોને છે ?

ગૃહપ્રધાન
સ્પીકર અને ચેરમેન
આપેલ તમામ
પ્રધાનમંત્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ચૂંટણી દરમિયાન પ્રતિકની ફાળવણી કોણ કરે છે ?

રાજ્યસભાના અધ્યક્ષ
ઇલેક્શન કમિશન
લોકસભાના અધ્યક્ષ
કાયદા મંત્રીશ્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP