ભારતનું બંધારણ (Constitution Of India)
ગ્રામ સ્વરાજ્ય નો ખ્યાલ કોણે બાંધ્યો ?

જયપ્રકાશ નારાયણ
વિનોબા ભાવે
દયાનંદ સ્વામી
મહાત્મા ગાંધી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
સંસદમાં નાણાંકીય ખરડો મૂકવા માટે કોની પૂર્વ મંજૂરી જરૂરી છે ?

કેન્દ્રીય નાણાંપંચ
નાણાપ્રધાન
વડાપ્રધાન
રાષ્ટ્રપતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતીય બંધારણ સભા દ્વારા તા. ___ ના રોજ સંવિધાન અપનાવવામાં આવ્યું હતું.

26 જાન્યુઆરી, 1949
15 ઓગસ્ટ, 1949
26 જાન્યુઆરી, 1950
26 નવેમ્બર, 1949

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના મુખ્ય ન્યાયમૂર્તિનો હોદ્દો ખાલી હોય ત્યારે કામચલાઉ મુખ્ય ન્યાયમૂર્તિની નિમણૂક વિશેની જોગવાઈ ભારતના સંવિધાનના ___ અનુચ્છેદમાં દર્શાવેલ છે.

126
124
141
127

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP