ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના બંધારણમાં નીચેના પૈકી કયો અનુચ્છેદ દેશના પર્યાવરણનું જતન અને સુધારણા કરવાની અને જંગલો અને વન્યજીવનના રક્ષણ કરવાની બાબતનો છે ?

અનુચ્છેદ 47 A
અનુચ્છેદ 50 A
અનુચ્છેદ 49 A
અનુચ્છેદ 48 A

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
બંધારણ સભાના અધ્યક્ષ તરીકે કોને ચૂંટવામાં આવ્યા હતા ?

મૌલાના આઝાદ
ડૉ.બી. આર. આંબેડકર
ડૉ.રાજેન્દ્ર પ્રસાદ
જવાહરલાલ નેહરુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP