ભારતનું બંધારણ (Constitution Of India)
ગૃહની બેઠક દરમ્યાન કાર્યસાધક સંખ્યા ન થાય તો ગૃહ મોકૂફ રાખવાની સતા કોને છે ?

પ્રધાનમંત્રી
ગૃહપ્રધાન
સ્પીકર અને ચેરમેન
આપેલ તમામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતીય બંધારણ મુજબ બે સત્ર વચ્ચેનો વધારેમાં વધારે સમયગાળો કેટલો હોવો જોઈએ ?

સમય નિશ્ચિત નથી
છ મહિના
ચાર મહિના
આઠ મહિના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતીય બંધારણના કયા પરિશિષ્ટમાં કેન્દ્ર અને રાજ્ય વચ્ચે સત્તાની ફાળવણી માટે વિષયોની ફાળવણી અંગેની 3 યાદી દર્શાવાઈ છે ?

પરિશિષ્ટ - 5
પરિશિષ્ટ - 7
પરિશિષ્ટ - 4
પરિશિષ્ટ - 6

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
જમ્મુ-કાશ્મીર દ્વારા નવું બંધારણ કયારે સ્વીકારવામાં આવ્યું ?

17 ઓગષ્ટ, 1957
26 જાન્યુઆરી, 1957
17 નવેમ્બર, 1956
13 જાન્યુઆરી, 1956

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
અનુચ્છેદ 54 પ્રમાણે રાષ્ટ્રપતિની ચૂંટણી કોના દ્વારા કરવામાં આવે છે ?

રાજ્યની વિધાનસભાના ચૂંટાયેલા સભ્ય દ્વારા
પ્રધાનમંત્રી દ્વારા
સંસદના બંને ગૃહના સભ્યો દ્વારા
સંસદના બંને ગૃહના સભ્યો દ્વારા અને રાજ્યની વિધાનસભાના ચૂંટાયેલા સભ્ય દ્વારા બંનેના સયુંકત સભ્યો દ્વારા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP