ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણની રીતે ‘સગીર' શું દર્શાવે છે ? વ્યકિત બાળક અઢાર વર્ષની નીચેની ઉંમર આપેલ પૈકી એક પણ નહીં વ્યકિત બાળક અઢાર વર્ષની નીચેની ઉંમર આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) લોકસભાનું કઈ બાબત પર આધિપત્ય છે ? રેલવે બજેટ વિદેશ નીતિ સંરક્ષણ (ડિફેન્સ) બજેટ નાણાકીય બિલ રેલવે બજેટ વિદેશ નીતિ સંરક્ષણ (ડિફેન્સ) બજેટ નાણાકીય બિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કોઈ પણ વિવાદમાં વડીઅદાલતમાં બંધારણના અર્થઘટનનો પ્રશ્ન ઉપસ્થિત થાય ત્યારે તેમાં અર્થઘટનની સતા ફકત ___ ને હોય છે. સુપ્રીમ કોર્ટ વડીઅદાલત બન્ને કોર્ટ એટર્ની જનરલ સુપ્રીમ કોર્ટ વડીઅદાલત બન્ને કોર્ટ એટર્ની જનરલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સંસદના ઉપલા ગૃહને ___ કહે છે. આપેલ પૈકી કોઈ નહીં વિધાનસભા રાજ્યસભા લોકસભા આપેલ પૈકી કોઈ નહીં વિધાનસભા રાજ્યસભા લોકસભા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સંસદ સભ્યોની બનેલી "અનુસૂચિત જાતિ-જનજાતિ કલ્યાણ સમિતિ” અંગે કઈ બાબત સુસંગત નથી ? સમિતિના અધ્યક્ષ જે-તે ખાતા (અનુસૂચિત જાતિ - જનજાતિ કલ્યાણ વિભાગ) ના મંત્રી હોય છે. સમિતિની મુદત 1 વર્ષની હોય છે. સમિતિમાં 10 સભ્યો રાજ્યસભાના હોય છે. સમિતિમાં કુલ 30 સભ્યો હોય છે. સમિતિના અધ્યક્ષ જે-તે ખાતા (અનુસૂચિત જાતિ - જનજાતિ કલ્યાણ વિભાગ) ના મંત્રી હોય છે. સમિતિની મુદત 1 વર્ષની હોય છે. સમિતિમાં 10 સભ્યો રાજ્યસભાના હોય છે. સમિતિમાં કુલ 30 સભ્યો હોય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારત સરકાર દ્વારા એનાયત થતા પદ્મ એવોર્ડ્ઝના નામોની પસંદગી કરવા બાબતની સમિતિનું ગઠન કોના દ્વારા કરવામાં આવે છે ? ગૃહમંત્રી કેન્દ્રિય કેબિનેટ રાષ્ટ્રપતિ વડાપ્રધાન ગૃહમંત્રી કેન્દ્રિય કેબિનેટ રાષ્ટ્રપતિ વડાપ્રધાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP