ભારતનું બંધારણ (Constitution Of India)
ઉપરી ન્યાયાલય દ્વારા પોતાના અધિનસ્થ ન્યાયાલયને તેના કાર્યક્ષેત્રની બહાર જતા અટકાવવા માટે કઈ રીટનો ઉપયોગ કરે છે ?

અધિકાર પૃચ્છા
પરમાદેશ
ઉત્પ્રેષણ
પ્રતિષેધ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ ___ હતા.

ડૉ. હમીદ અન્સારી
ડૉ. ઝાકિર હૂસેન
ડૉ. રાજેન્દ્રપ્રસાદ
ડૉ. રાધાકૃષ્ણન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
જેના વિશે કોઈ મંત્રીએ નિર્ણય લીધો હોય પણ જેના વિશે મંત્રીમંડળે વિચારણા કરી ન હોય તેવી કોઈ બાબત રાજ્યપાલ ફરમાવે તો મંત્રીમંડળની વિચારણા માટે રજુ કરવાની રહેશે તેવી જોગવાઈ ભારતના સંવિધાનમાં કયા અનુચ્છેદ હેઠળ કરવામાં આવી છે ?

અનુચ્છેદ-177
અનુચ્છેદ-168
અનુચ્છેદ-167
અનુચ્છેદ-166

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP