ભારતનું બંધારણ (Constitution Of India) રાષ્ટ્રપતિએ જાહેર કરેલ વટહુકમ સંસદ શરૂ થયા બાદ કેટલો સમયમાં મંજૂર થવો જરૂરી છે ? બે અઠવાડિયામાં ત્રણ અઠવાડિયામાં નવ અઠવાડિયામાં છ અઠવાડિયામાં બે અઠવાડિયામાં ત્રણ અઠવાડિયામાં નવ અઠવાડિયામાં છ અઠવાડિયામાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) નાણાપંચમાં કેટલા સભ્યો હોય છે ? અધ્યક્ષ અને અન્ય 4 સભ્યો અધ્યક્ષ અને લોકસભાના સ્પીકર અધ્યક્ષ, નાણામંત્રી, નાણાસચિવ અને સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ અધ્યક્ષ અને અન્ય 6 સભ્યો અધ્યક્ષ અને અન્ય 4 સભ્યો અધ્યક્ષ અને લોકસભાના સ્પીકર અધ્યક્ષ, નાણામંત્રી, નાણાસચિવ અને સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ અધ્યક્ષ અને અન્ય 6 સભ્યો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) 'ચૂંટણી કમિશનરોની સેવાની શરતો અને હોદ્દાની મુદત, રાષ્ટ્રપતિ નિયમથી નક્કી કરશે'- આ જોગવાઈ બંધારણના કયા આર્ટિકલમાં જણાવવામાં આવેલી છે ? 324 325 326 323 324 325 326 323 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણના નીચેના પૈકી કયા અનુચ્છેદો સંઘ અને રાજ્યો વચ્ચેના વહીવટી સંબંધો બાબતના છે ? અનુચ્છેદ -269 - 279 અનુચ્છેદ -245 - 255 અનુચ્છેદ -256 - 263 અનુચ્છેદ -264 - 268A અનુચ્છેદ -269 - 279 અનુચ્છેદ -245 - 255 અનુચ્છેદ -256 - 263 અનુચ્છેદ -264 - 268A ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્યપાલે પોતાની ઇચ્છાથી (સ્વેચ્છાએ) રાજીનામું આપવું હોય તો કોને આપવું પડે ? સ્પીકરને મુખ્ય પ્રધાનને વડાપ્રધાનને રાષ્ટ્રપતિને સ્પીકરને મુખ્ય પ્રધાનને વડાપ્રધાનને રાષ્ટ્રપતિને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કોઈપણ રાજ્યના રાજ્યપાલને કોની સહી સિક્કાવાળા આદેશપત્રથી નીમવામાં આવે છે ? વડી અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિના સંબંધિત રાજ્યના મુખ્યપ્રધાનના રાષ્ટ્રપતિના વડાપ્રધાનના વડી અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિના સંબંધિત રાજ્યના મુખ્યપ્રધાનના રાષ્ટ્રપતિના વડાપ્રધાનના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP