ભારતનું બંધારણ (Constitution Of India) રાષ્ટ્રપતિની ઈચ્છા સુધી અખિલ ભારતીય સેવાઓ તથા કેન્દ્રીય સેવાઓ અને હોદાઓના સભ્યો હોદ્દા પર રહી શકે એવી જોગવાઈ ભારતના બંધારણમાં કઈ કલમમાં કરવામાં આવી છે ? કલમ – 324 કલમ – 335 કલમ – 310 કલમ – 309 કલમ – 324 કલમ – 335 કલમ – 310 કલમ – 309 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણના ક્યા અનુચ્છેદ અન્વયે સરકારી અધિકારી/કર્મચારીઓને નોકરી બાબતમાં રક્ષણ અપાયેલું છે ? અનુચ્છેદ - 310 અનુચ્છેદ - 309 અનુચ્છેદ - 311 અનુચ્છેદ - 312 અનુચ્છેદ - 310 અનુચ્છેદ - 309 અનુચ્છેદ - 311 અનુચ્છેદ - 312 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતમાં બંધારણનો અમલ ક્યારથી થયો ? 15 ઓગસ્ટ, 1950 15 ઓગસ્ટ, 1947 26 જાન્યુઆરી, 1950 26 જાન્યુઆરી, 1947 15 ઓગસ્ટ, 1950 15 ઓગસ્ટ, 1947 26 જાન્યુઆરી, 1950 26 જાન્યુઆરી, 1947 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણના કયા અનુચ્છેદ અંતર્ગત તમામ નાગરિકોને વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતાનો અધિકાર રહેલો છે ? અનુચ્છેદ 20(1) (ક) અનુચ્છેદ 19(2) (ક) અનુચ્છેદ 19(1) (ક) અનુચ્છેદ 20(2) (ક) અનુચ્છેદ 20(1) (ક) અનુચ્છેદ 19(2) (ક) અનુચ્છેદ 19(1) (ક) અનુચ્છેદ 20(2) (ક) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) પ્રથમ નજરે અવ્યવસ્થિત જણાતા સરકારી તંત્રની સમગ્ર સંરચના સમજવા માટે ભારતનું બંધારણ ___ ગણાય છે ? જરૂરી દસ્તાવેજ ઉપયોગી દસ્તાવેજ પાયાનો દસ્તાવેજ સાચો દસ્તાવેજ જરૂરી દસ્તાવેજ ઉપયોગી દસ્તાવેજ પાયાનો દસ્તાવેજ સાચો દસ્તાવેજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સંવિધાનમાં બંધારણીય સુધારા કરવા અંગેની પ્રક્રિયા બાબતે કયા અનુચ્છેદમાં જોગવાઈ કરવામાં આવેલી છે ? અનુચ્છેદ - 162 અનુચ્છેદ - 368 અનુચ્છેદ - 268 અનુચ્છેદ - 262 અનુચ્છેદ - 162 અનુચ્છેદ - 368 અનુચ્છેદ - 268 અનુચ્છેદ - 262 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP