ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં અન્વયે સરકારી અધિકારી/કર્મચારીઓને નોકરી બાબતમાં રક્ષણ અપાયેલું છે ? અનુચ્છેદ-310 અનુચ્છેદ-312 અનુચ્છેદ-309 અનુચ્છેદ-311 અનુચ્છેદ-310 અનુચ્છેદ-312 અનુચ્છેદ-309 અનુચ્છેદ-311 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય બંધારણમાં ક્યા અનુચ્છેદ હેઠળ રાજ્યોમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ થઈ શકે છે ? અનુચ્છેદ 200 અનુચ્છેદ 370 અનુચ્છેદ 300 અનુચ્છેદ 356 અનુચ્છેદ 200 અનુચ્છેદ 370 અનુચ્છેદ 300 અનુચ્છેદ 356 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સંસદના બન્ને ગૃહોની સંયુકત બેઠક બોલાવવાનો અધિકાર કોને છે ? રાજ્યસભાના અધ્યક્ષને રાષ્ટ્રપતિને પ્રધાનમંત્રીને લોકસભાના અધ્યક્ષને રાજ્યસભાના અધ્યક્ષને રાષ્ટ્રપતિને પ્રધાનમંત્રીને લોકસભાના અધ્યક્ષને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) માનવ અધિકાર અધિનિયમ ક્યારથી અમલમાં આવ્યો ? 1999 2000 2005 1991 1999 2000 2005 1991 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ગુજરાત વિધાનસભામાં સૌ પ્રથમ વિરોધપક્ષના નેતા તરીકેની જવાબદારી કોણે નિભાવી હતી ? કાંતિલાલ ધીયા જયદીપસિંહ ગોહીલ નગીનદાસ ગાંધી ભાઈલાલભાઈ પટેલ કાંતિલાલ ધીયા જયદીપસિંહ ગોહીલ નગીનદાસ ગાંધી ભાઈલાલભાઈ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્યપાલે પોતાની ઈચ્છાથી (સ્વેચ્છાએ) રાજીનામું આપવું હોય તો કોને આપવું પડે ? રાષ્ટ્રપતિને મુખ્ય પ્રધાનને સ્પીકરને વડાપ્રધાનને રાષ્ટ્રપતિને મુખ્ય પ્રધાનને સ્પીકરને વડાપ્રધાનને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP