ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં અન્વયે સરકારી અધિકારી/કર્મચારીઓને નોકરી બાબતમાં રક્ષણ અપાયેલું છે ? અનુચ્છેદ-312 અનુચ્છેદ-309 અનુચ્છેદ-311 અનુચ્છેદ-310 અનુચ્છેદ-312 અનુચ્છેદ-309 અનુચ્છેદ-311 અનુચ્છેદ-310 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્ય વહીવટ અંતર્ગત રાજય સરકાર પાસે નીચેના પૈકી કઈ સતાઓ નથી ? કારોબારી સત્તાઓ ન્યાયવિષયક સત્તાઓ ધારાકીય સત્તાઓ નાણાકીય સત્તાઓ કારોબારી સત્તાઓ ન્યાયવિષયક સત્તાઓ ધારાકીય સત્તાઓ નાણાકીય સત્તાઓ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) મૂળભૂત અધિકારોને ભારતીય બંધારણમાં સમાવવાનો ઉદેશ્ય છે___ ગાંધીવાદી પ્રજાતંત્ર સ્થાપવાનો સામાજિક પ્રજાતંત્ર સ્થાપવાનો સામાજિક અને આર્થિક પ્રજાતંત્ર સ્થાપવાનો રાજનૈતિક પ્રજાતંત્ર સ્થાપવાનો ગાંધીવાદી પ્રજાતંત્ર સ્થાપવાનો સામાજિક પ્રજાતંત્ર સ્થાપવાનો સામાજિક અને આર્થિક પ્રજાતંત્ર સ્થાપવાનો રાજનૈતિક પ્રજાતંત્ર સ્થાપવાનો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના પ્રથમ નાણાપંચના અધ્યક્ષ કોણ હતા ? શ્રી મોરારજી દેસાઈ શ્રી નિયોગી શ્રી આઈ. જી. પટેલ શ્રી મોન્ટેકસિંહ આહલુવાલિયા શ્રી મોરારજી દેસાઈ શ્રી નિયોગી શ્રી આઈ. જી. પટેલ શ્રી મોન્ટેકસિંહ આહલુવાલિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) જ્યારે રાજ્યની વિધાનસભાનું વિસર્જન કરવામાં આવે છે, ત્યારે કાયદો બનાવવાની સત્તા કોની પાસે હોય છે ? રાજ્યની વડી અદાલત સંગ સંસદ રાજ્યના રાજ્યપાલ ભારતના રાષ્ટ્રપતિ રાજ્યની વડી અદાલત સંગ સંસદ રાજ્યના રાજ્યપાલ ભારતના રાષ્ટ્રપતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) "Memorandom of procedure" શબ્દો કઈ બાબત સાથે સંકળાયેલા છે ? જાહેર ક્ષેત્રની બેંકોમાં કામકાજમાં એકરૂપતા લાવવા અશાંત વિસ્તારમાં કાયદો વ્યવસ્થા જાળવવો. ન્યાયાલયમાં નિમણૂંક માટે હવાઈદળની કાર્યક્ષમતા વધારવા જાહેર ક્ષેત્રની બેંકોમાં કામકાજમાં એકરૂપતા લાવવા અશાંત વિસ્તારમાં કાયદો વ્યવસ્થા જાળવવો. ન્યાયાલયમાં નિમણૂંક માટે હવાઈદળની કાર્યક્ષમતા વધારવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP