ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં અન્વયે સરકારી અધિકારી/કર્મચારીઓને નોકરી બાબતમાં રક્ષણ અપાયેલું છે ? અનુચ્છેદ-311 અનુચ્છેદ-309 અનુચ્છેદ-312 અનુચ્છેદ-310 અનુચ્છેદ-311 અનુચ્છેદ-309 અનુચ્છેદ-312 અનુચ્છેદ-310 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) જાહેર સેવા આયોગના સભ્યોની લાયકાત નિવૃત્તિ વય મર્યાદા જેવી બાબતો બંધારણના કયા આર્ટિકલમાં જણાવવામાં આવેલી છે ? 316 318 315 317 316 318 315 317 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણના ઘડવૈયા તરીકે કયા મહાપુરુષનું નામ સન્માનપૂર્વક લેવામાં આવે છે ? ડો. બાબાસાહેબ આંબેડકર મોરારજીભાઈ દેસાઈ સોમનાથ ચેટર્જી ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન ડો. બાબાસાહેબ આંબેડકર મોરારજીભાઈ દેસાઈ સોમનાથ ચેટર્જી ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય બંધારણના કયા ભાગમાં અનુસૂચિત જાતિ અને આદિજાતિઓ માટેની ખાસ જોગવાઈઓનો ઉલ્લેખ કરવામાં આવેલ છે ? 16 18 12 14 16 18 12 14 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) અનુસૂચિત આદિજાતિઓ માટે "અનુસૂચિત આદિજાતિઓ માટે રાષ્ટ્રિય આયોગ" ની રચના કરવાની જોગવાઈ ભારતના બંધારણનાં કયા અનુચ્છેદમાં કરવામાં આવી છે ? 338-ક 335 337 338 338-ક 335 337 338 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્યસભા તેમજ લોકસભામાં સભાની બેઠક મોકૂફીની દરખાસ્ત લાવવાનો અધિકાર કોને છે ? ગૃહને અધ્યક્ષને પ્રધાનમંત્રીને ઉપાધ્યક્ષને ગૃહને અધ્યક્ષને પ્રધાનમંત્રીને ઉપાધ્યક્ષને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP