ભારતનું બંધારણ (Constitution Of India) રાજાએ પ્રજાનું રક્ષણ શાની મદદથી કરવાનું છે એમ કૌટિલ્ય કહે છે ? આવક ધર્મ દંડ ખર્ચ આવક ધર્મ દંડ ખર્ચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતનું આકસ્મિક ભંડોળ (The Contingency Fund of india) નીચેનામાંથી કોના હવાલે રાખવામાં આવે છે ? ભારતના રાષ્ટ્રપતિ ભારતના નાણાં સચિવ (The Finance Secretary) ભારતના નાણામંત્રી ભારતના પ્રધાનમંત્રી ભારતના રાષ્ટ્રપતિ ભારતના નાણાં સચિવ (The Finance Secretary) ભારતના નાણામંત્રી ભારતના પ્રધાનમંત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાષ્ટ્રીય ગીત 'જન ગણ મન' ના કવિ કોણ ? બંકિમચંદ્ર ઝવેરચંદ મેઘાણી હરિવંશરાય બચ્ચન રવીન્દ્રનાથ ટાગોર બંકિમચંદ્ર ઝવેરચંદ મેઘાણી હરિવંશરાય બચ્ચન રવીન્દ્રનાથ ટાગોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્યપાલે પોતાની ઇચ્છાથી (સ્વેચ્છાએ) રાજીનામું આપવું હોય તો કોને આપવું પડે ? રાષ્ટ્રપતિને સ્પીકરને મુખ્ય પ્રધાનને વડાપ્રધાનને રાષ્ટ્રપતિને સ્પીકરને મુખ્ય પ્રધાનને વડાપ્રધાનને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાષ્ટ્રપતિ શાસન હેઠળનાં રાજ્યનું અંદાજપત્ર લોકસભાને રજૂ કરવામાં આવે છે રાજ્યસભાને રજૂ કરવામાં આવે છે રાષ્ટ્રપતિ દ્વારા પસાર કરવામાં આવે છે રાજ્યપાલ દ્વારા પસાર કરવામાં આવે છે લોકસભાને રજૂ કરવામાં આવે છે રાજ્યસભાને રજૂ કરવામાં આવે છે રાષ્ટ્રપતિ દ્વારા પસાર કરવામાં આવે છે રાજ્યપાલ દ્વારા પસાર કરવામાં આવે છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકાર પોતાના સભાગૃહના વધારેમાં વધારે કેટલા ટકા પ્રધાન (મિનિસ્ટર) રાખી શકે છે ? 15% 10% 5% 20% 15% 10% 5% 20% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP