ભારતનું બંધારણ (Constitution Of India)
રાજ્યપાલ બંધારણના કયા અનુચ્છેદ અન્વયે વટહુકમ બહાર પાડી શકે ?

અનુચ્છેદ - 213
અનુચ્છેદ - 161
અનુચ્છેદ - 163
અનુચ્છેદ - 166

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
વર્તમાન સમયમાં ભારતીય સંવિધાનના અંતર્ગત સંપત્તિનો અધિકાર એક કયો અધિકાર છે ?

નૈતિક અધિકાર
મૌલિક અધિકાર
એક પણ નહીં
વૈધાનિક અધિકાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP