ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્ય સરકાર દ્વારા નિમાયેલા તપાસ પંચનો અહેવાલ વિધાન સભામાં કેટલા સમયગાળામાં રજૂ થવો જોઇએ ? ત્રણ માસ છ માસ એક વર્ષ એક માસ ત્રણ માસ છ માસ એક વર્ષ એક માસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કયા પ્રધાનમંત્રીના કાર્યકાળ દરમ્યાન 'મંડલ આયોગ'ની રચના કરવામાં આવી ? વી. પી. સિંહ મોરારજી દેસાઈ પી. વી. નરસિંહરાવ ચૌધરી ચરણસિંહ વી. પી. સિંહ મોરારજી દેસાઈ પી. વી. નરસિંહરાવ ચૌધરી ચરણસિંહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સમગ્ર ભારતીય પ્રદેશ માટે સમાન નાગરિક ધારો (Uniform Civil Code) ઘડવા માટે ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં જણાવાયું છે ? અનુચ્છેદ -16 અનુચ્છેદ -14 અનુચ્છેદ -45 અનુચ્છેદ -44 અનુચ્છેદ -16 અનુચ્છેદ -14 અનુચ્છેદ -45 અનુચ્છેદ -44 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતનું બંધારણ કયા દિવસે મંજૂર કરવામાં આવ્યું ? 26-01-1950 26-11-1949 15-08-1950 14-03-1949 26-01-1950 26-11-1949 15-08-1950 14-03-1949 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) લોકસભામાં અધ્યક્ષના મતને શું કહે છે ? ધ્વનિ મત સીધો મત નિર્ણાયક મત આડકતરો મત ધ્વનિ મત સીધો મત નિર્ણાયક મત આડકતરો મત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ગણેશ વાસુદેવ માવળંકરને પ્રથમ લોકસભામાં ક્યું સ્થાન આપવામાં આવ્યું હતું ? ઉદ્યોગ મંત્રીશ્રી સ્પીકર રાજ્યસભાના સભ્ય સંસદીય સચિવ ઉદ્યોગ મંત્રીશ્રી સ્પીકર રાજ્યસભાના સભ્ય સંસદીય સચિવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP