ભારતનું બંધારણ (Constitution Of India)
સંવિધાનના કયા અનુચ્છેદમાં રાષ્ટ્રપતિને સરકારની સુચના પ્રાપ્ત કરવાનો અધિકાર આપવામાં આવે છે ?

અનુચ્છેદ 75(I)
અનુચ્છેદ 75(A)
અનુચ્છેદ 75(B)
અનુચ્છેદ 75(II)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
સ્ટેટ ક્રાઇસીસ મેનેજમેન્ટ ગ્રુપના અધ્યક્ષ સ્થાને કયા વહીવટી અધિકારી બિરાજમાન થાય છે ?

મુખ્ય સચિવ
રાહત નિયામક
CEO-GSDMA
રાહત કમિશનર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
રાષ્ટ્રપતિએ જાહેર કરેલ વટહુકમ સંસદમાં દાખલ થયા બાદ કેટલા સમયમાં મંજૂર થવો જરૂરી છે ?

બે અઠવાડિયામાં
છ અઠવાડિયામાં
નવ અઠવાડિયામાં
ત્રણ અઠવાડિયામાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
દેશમાં "રાજકીય પક્ષ'' તરીકે નોંધણી કોણ કરે છે ?

ભારતીય રીઝર્વ બેંક
માન.સર્વોચ્ચ અદાલતમાં રજીસ્ટ્રાર જનરલશ્રી
લોકસભાનાં માન.અધ્યશ્રી
ભારતનું નિર્વાચન આયોગ(ECI)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતમાં સંસદ સભ્ય અને ધારાસભ્ય સ્થાનિક વિસ્તાર વિકાસ કાર્યક્રમ રદ કરવા માટેની ભલામણ કોણે કરી છે ?

એ.પી.જે.અબ્દુલ કલામ - તેમના સંસદમાં રાષ્ટ્રપતિ તરીકેના સંબોધનમાં
વીરપ્પા મોઈલીની અધ્યક્ષતા હેઠળના બીજા વહીવટી સુધારણા આયોગ
સંસદની જાહેર હિસાબ સમિતિ
કેન્દ્રીય તકેદારી આયોગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP