ભારતનું બંધારણ (Constitution Of India)
પ્રથમ નજરે અવ્યવસ્થિત જણાતા સરકારી તંત્રની સમગ્ર સંરચના સમજવા માટે ભારતનું બંધારણ ___ ગણાય છે ?

સાચો દસ્તાવેજ
જરૂરી દસ્તાવેજ
પાયાનો દસ્તાવેજ
ઉપયોગી દસ્તાવેજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના કોઈ પણ રાજ્યમાં અનુસૂચિત આદિજાતિઓનું કલ્યાણ સાધવા તે રાજ્યોમાં સહાય માટે ખાસ અનુદાન કરવાની જોગવાઈ ભારતીય બંધારણના કવા આર્ટિકલમાં કરવામાં આવી છે ?

આર્ટિકલ – 164
આર્ટિકલ – 243
આર્ટિકલ – 275
આર્ટિકલ – 338

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
રાષ્ટ્રગીત 'જન ગણ મન' ના કવિ કોણ ?

રવીન્દ્રનાથ ટાગોર
બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય
હરિવંશરાય બચ્ચન
ઝવેરચંદ મેઘાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
રાષ્ટ્રપતિ શાસન હેઠળનાં રાજ્યનું અંદાજપત્ર

રાજ્યસભાને રજૂ કરવામાં આવે છે
રાજ્યપાલ દ્વારા પસાર કરવામાં આવે છે
રાષ્ટ્રપતિ દ્વારા પસાર કરવામાં આવે છે
લોકસભાને રજૂ કરવામાં આવે છે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP