ભારતનું બંધારણ (Constitution Of India)
1953માં મહાગુજરાતની માંગણીને નકારી કઢાઈ હતી તે 'રાજ્ય પુનર્રચના પંચ'ના અધ્યક્ષ કોણ હતા ?

લાલ બહાદુર શાસ્ત્રી
ફઝલઅલી
યશવંતરાવ ચૌહાણ
મોરારજી દેસાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
26 નવેમ્બર 1949 નાં રોજ સંવિધાન કઈ સભામાં અપનાવવામાં આવેલું હતું ?

લોકસભા
સંવિધાન સભામાં
રાજ્યોની વિધાનસભાઓ
રાજ્યસભા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
6 થી કયા વર્ષની ઉંમર સુધીના દરેક બાળકને તેની નજીકની શાળામાં પ્રાથમિક શિક્ષણ પુરૂ થતા સુધી મફત અને ફરજીયાત શિક્ષણ મેળવવાનો હક્ક આપાવામાં આવેલ છે ?

17
18
16
14

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત આદિજાતિઓ (અત્યાચાર નિવારણ) નિયમો, 2016ની જોગવાઈ હેઠળ રાજ્ય સ્તરની તકેદારી અને દેખરેખ નિયંત્રણ સમિતિ કેટલા સભ્યોથી વધુ નહીં તેટલા સભ્યોની બનેલી રહેશે ?

20
25
15
30

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતની બંધારણ સભાના અધ્યક્ષ ___ હતા.

સરોજીની નાયડુ
કનૈયાલાલ મુનશી
ડૉ. રાજેન્દ્ર પ્રસાદ
સી. રાજગોપાલાચારી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP