ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય બંધારણનો અમલ કયારથી શરૂ થયો હતો ? 15 ઓગસ્ટ, 1947 26 નવેમ્બર, 1949 26 જાન્યુઆરી, 1950 15 નવેમ્બર, 1948 15 ઓગસ્ટ, 1947 26 નવેમ્બર, 1949 26 જાન્યુઆરી, 1950 15 નવેમ્બર, 1948 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્યના એડવોકેટ જનરલ (રાજ્યના મુખ્ય કાયદા અધિકારી) ના કાર્યો / ફરજોના સંબંધમાં નીચેના પૈકી કઈ બાબત બંધબેસતી નથી ? રાજ્યને કાયદાકીય બાબતોમાં સલાહ આપે છે. રાજ્ય વિધાનગૃહની કાર્યવાહીમાં ભાગ લેવાનો અધિકાર છે. ગૃહમાં તેઓ મત આપી શકે છે. રાજ્યપાલ તેઓને નીમે છે. રાજ્યને કાયદાકીય બાબતોમાં સલાહ આપે છે. રાજ્ય વિધાનગૃહની કાર્યવાહીમાં ભાગ લેવાનો અધિકાર છે. ગૃહમાં તેઓ મત આપી શકે છે. રાજ્યપાલ તેઓને નીમે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણના રખેવાળ (રક્ષક) તરીકેની ભૂમિકા કોણે ભજવવાની રહે છે ? સર્વોચ્ચ અદાલત રાષ્ટ્રપતિ સંરક્ષણ પ્રધાન વડાપ્રધાન સર્વોચ્ચ અદાલત રાષ્ટ્રપતિ સંરક્ષણ પ્રધાન વડાપ્રધાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણના કયા સુધારાથી મિલકતના અધિકારનું મૂળભૂત અધિકાર તરીકેનું સ્થાન રદ કરાયેલું છે ? 44 મો સુધારો 43 મો સુધારો 45 મો સુધારો 42 મો સુધારો 44 મો સુધારો 43 મો સુધારો 45 મો સુધારો 42 મો સુધારો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) અન્ય પછાત વર્ગને બીજા કયા નામે ઓળખવામાં આવે છે ? સામાજિક પછાત વર્ગ આર્થિક પછાત વર્ગ સામાજિક અને સાંસ્કૃતિક પછાત વર્ગ સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગ સામાજિક પછાત વર્ગ આર્થિક પછાત વર્ગ સામાજિક અને સાંસ્કૃતિક પછાત વર્ગ સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) પાર્લામેન્ટના બંને ગૃહો પૈકી કોઈપણ સભ્ય, પોતાનું સભ્યપદ ક્યારે ગુમાવે છે ? તેને સક્ષમ દ્વારા અસ્થિર મગજનો જાહેર કરાય ત્યારે નામદાર કોર્ટ દ્વારા તેને નાદાર જાહેર કરવામાં આવે આપેલ બધાજ સંજોગોમાં અન્ય દેશનું નાગરિકત્વ મેળવે ત્યારે તેને સક્ષમ દ્વારા અસ્થિર મગજનો જાહેર કરાય ત્યારે નામદાર કોર્ટ દ્વારા તેને નાદાર જાહેર કરવામાં આવે આપેલ બધાજ સંજોગોમાં અન્ય દેશનું નાગરિકત્વ મેળવે ત્યારે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP