ભારતનું બંધારણ (Constitution Of India)
રાજ્યના મુખ્યમંત્રી નિયુક્તિ કોણ કરે છે ?

રાજયપાલ
વડી અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ
રાષ્ટ્રપતિ
ભારતના મુખ્ય ન્યાયમૂર્તિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
આર.ટી.આઇ હેઠળ માંગેલ માહિતી સંતોષ ન થાય તો પ્રથમ અપીલ કોને કરી શકાય છે ?

એપેલેટ અધિકારી
કલેકટર
માહિતી કમિશ્નર
માહિતી અધિકારી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના બંધારણના નીચેના પૈકી કયા અનુચ્છેદો સંઘ અને રાજ્યો વચ્ચેના વહીવટી સંબંધો બાબતના છે ?

અનુચ્છેદ - 264 – 268A
અનુચ્છેદ - 269 - 279
અનુચ્છેદ - 256 - 263
અનુચ્છેદ - 245 - 255

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતીય બંધારણ સભા દ્વારા તા. ___ ના રોજ સંવિધાન અપનાવવામાં આવ્યું હતું.

26 જાન્યુઆરી, 1950
26 જાન્યુઆરી, 1949
26 નવેમ્બર, 1949
15 ઓગસ્ટ, 1949

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP