ભારતનું બંધારણ (Constitution Of India)
પ્રિવેન્શન ઓફ ફૂડ એડલ્ટરેશન એકટ શેના માટે છે ?

ખોરાકમાં થતી ભેળસેળ રોકવા માટે
આપેલ પૈકી એક પણ નહીં
હવા પ્રદુષિત થતી રોકવા માટે
ઉર્જા ચેક કરવા માટે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
કોઈ પણ વિવાદમાં વડીઅદાલતમાં બંધારણના અર્થઘટનનો પ્રશ્ન ઉપસ્થિત થાય ત્યારે તેમાં અર્થઘટનની સતા ફકત ___ ને હોય છે.

વડીઅદાલત
સુપ્રીમ કોર્ટ
એટર્ની જનરલ
બન્ને કોર્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ચૂંટણીમાં મતદાન માટે 21 વર્ષની ઉંમરને બદલે 18 વર્ષની ઉંમર કયા સુધારા મુજબ કરવામાં આવી ?

60મો સુધારો
62મો સુધારો
63મો સુધારો
61મો સુધારો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગના સભ્યોની નિમણુક કોણ કરે છે ?

પ્રધાનમંત્રી
ભારતના સર્વોચ્ચ ન્યાયાધીશ
રાષ્ટ્રપતિ
લોકસભા સ્પીકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP