ભારતનું બંધારણ (Constitution Of India) જ્યારે રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લદાય ત્યારે રાજ્યપાલના મુખ્ય સલાહકાર તરીકે કોણ કામ કરે છે ? મુખ્ય સચિવ આપેલ પૈકી એક પણ નહીં રાષ્ટ્રપતિ દ્વારા નિયુક્ત વ્યક્તિ આપેલ બંને મુખ્ય સચિવ આપેલ પૈકી એક પણ નહીં રાષ્ટ્રપતિ દ્વારા નિયુક્ત વ્યક્તિ આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં અન્વયે સરકારી અધિકારી/કર્મચારીઓને નોકરી બાબતમાં રક્ષણ અપાયેલું છે ? અનુચ્છેદ-312 અનુચ્છેદ-309 અનુચ્છેદ-310 અનુચ્છેદ-311 અનુચ્છેદ-312 અનુચ્છેદ-309 અનુચ્છેદ-310 અનુચ્છેદ-311 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવા માટે ગૃહના ઓછામાં ઓછા કુલ કેટલા સભ્યોનું સમર્થન મળવું જરૂરી હોય છે ? 30 સભ્યો 100 સભ્યો 40 સભ્યો 60 સભ્યો 30 સભ્યો 100 સભ્યો 40 સભ્યો 60 સભ્યો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કોઈ વ્યક્તિને ગેરકાનૂની અટકાયતમાંથી મુક્ત કરવા માટે યોગ્ય ન્યાયિક એકમ નીચેના પૈકી ક્યું આજ્ઞાપત્ર ફરમાવી શકે ? હેબિયસ કોર્પસ મેન્ડેમસ કૉ-વોરન્ટો સર્ટિઓરરી હેબિયસ કોર્પસ મેન્ડેમસ કૉ-વોરન્ટો સર્ટિઓરરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતમાં મુક્તપણે ફરવા માટેનો અધિકાર બંધારણના કયા આર્ટીકલ હેઠળ આપવામાં આવેલ છે ? 19(A) 19(C) 19(D) 19(B) 19(A) 19(C) 19(D) 19(B) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણીય ઈલાજોનો અધિકાર બંધારણનાં કયા અનુચ્છેદમાં દર્શાવેલ છે ? અનુચ્છેદ -32 અનુચ્છેદ -31 અનુચ્છેદ -33 અનુચ્છેદ -30 અનુચ્છેદ -32 અનુચ્છેદ -31 અનુચ્છેદ -33 અનુચ્છેદ -30 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP