ભારતનું બંધારણ (Constitution Of India)
બંધારણસભાના બંધારણીય સલાહકાર તરીકે ___ નિમણુંક કરવામાં આવી હતી ?

ડી.પી.ખૈતાન
બી.આર. આંબેડકર
સૈયદ મોહમ્મદ અબ્દુલા
કનૈયાલાલ મુનશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
1971માં 'કિમીલયર' શબ્દ કઈ સમિતિ દ્વારા દાખલ કરવામાં આવ્યો ?

સતાનાથન સમિતિ
કૃષ્ણસ્વામી ઐયર સમિતિ
રામનંદન સમિતિ
રંગનાથન સમિતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
કયો ખરડો દાખલ કરવા માટે રાજ્યપાલશ્રીની પૂર્વમંજૂરી જરૂરી છે ?

બંધારણીય ખરડો
વિશેષ ખરડો
નાણાકીય ખરડો
પ્રશાસકીય ખરડો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
કોઈપણ રાજ્યના રાજ્યપાલને કોની સહી સિક્કાવાળા આદેશપત્રથી નીમવામાં આવે છે ?

વડાપ્રધાનના
વડી અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિના
રાષ્ટ્રપતિના
સંબંધિત રાજ્યના મુખ્યપ્રધાનના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતીય બંધારણના અનુચ્છેદ 76 મુજબ ભારતના એટર્ની જનરલની નિમણૂક કોના દ્વારા કરવામાં આવે છે ?

વડાપ્રધાન
રાષ્ટ્રપતિ
લોકસભા અને રાજ્યસભા
કેબીનેટ મિનીસ્ટ્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
નીચેના પૈકી ભારતના બંધારણની કઈ જોગવાઈઓ ‘સંઘ અને રાજ્ય હેઠળની સેવાઓ' બાબતે છે ?

અનુચ્છેદ-308-323
અનુચ્છેદ-348-351
અનુચ્છેદ-308-329
અનુચ્છેદ-148-151

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP