ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણસભાના બંધારણીય સલાહકાર તરીકે ___ નિમણુંક કરવામાં આવી હતી ? કનૈયાલાલ મુનશી ડી.પી.ખૈતાન સૈયદ મોહમ્મદ અબ્દુલા બી.આર. આંબેડકર કનૈયાલાલ મુનશી ડી.પી.ખૈતાન સૈયદ મોહમ્મદ અબ્દુલા બી.આર. આંબેડકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાષ્ટ્રપતિ પોતાની સહીથી કરેલા લખાણથી પોતાના હોદ્દાનું રાજીનામું કોને સંબોધીને આપી શકશે ? લોકસભાના સ્પીકર ઉચ્ચતમ ન્યાયાલયના મુખ્ય ન્યાયમૂર્તિ ઉપરાષ્ટ્રપતિ વડાપ્રધાનને લોકસભાના સ્પીકર ઉચ્ચતમ ન્યાયાલયના મુખ્ય ન્યાયમૂર્તિ ઉપરાષ્ટ્રપતિ વડાપ્રધાનને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય સંવિધાનની જોગવાઈ અનુસાર કોઈ રાજ્યના રાજ્યપાલને તે રાજ્યની લગોલગ આવેલા કોઇ સંઘ રાજ્યક્ષેત્રના વહીવટકર્તા તરીકે નીમવાની સતા કોને આપવામાં આવેલ છે ? લોકસભા રાષ્ટ્રપતિ રાજ્યસભા કેન્દ્રિય કેબીનેટ લોકસભા રાષ્ટ્રપતિ રાજ્યસભા કેન્દ્રિય કેબીનેટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સંસદ સભ્યોની બનેલી "અનુસૂચિત જાતિ-જનજાતિ કલ્યાણ સમિતિ” અંગે કઈ બાબત સુસંગત નથી ? સમિતિમાં 10 સભ્યો રાજ્યસભાના હોય છે. સમિતિમાં કુલ 30 સભ્યો હોય છે. સમિતિના અધ્યક્ષ જે-તે ખાતા (અનુસૂચિત જાતિ - જનજાતિ કલ્યાણ વિભાગ) ના મંત્રી હોય છે. સમિતિની મુદત 1 વર્ષની હોય છે. સમિતિમાં 10 સભ્યો રાજ્યસભાના હોય છે. સમિતિમાં કુલ 30 સભ્યો હોય છે. સમિતિના અધ્યક્ષ જે-તે ખાતા (અનુસૂચિત જાતિ - જનજાતિ કલ્યાણ વિભાગ) ના મંત્રી હોય છે. સમિતિની મુદત 1 વર્ષની હોય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ગ્રામ સ્વરાજનો ખ્યાલ કોણે બાંધ્યો ? જયપ્રકાશ નારાયણ દયાનંદ સરસ્વતી મહાત્મા ગાંધી વિનોબા ભાવે જયપ્રકાશ નારાયણ દયાનંદ સરસ્વતી મહાત્મા ગાંધી વિનોબા ભાવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) મા. ગવર્નરશ્રીને હોદ્દાના શપથ કોણ લેવડાવે છે ? મા. રાષ્ટ્રપતિશ્રી મા. વડાપ્રધાનશ્રી મા. કાયદામંત્રી મા. મુખ્ય ન્યાયાધીશ શ્રી નામદાર હાઇકોર્ટ મા. રાષ્ટ્રપતિશ્રી મા. વડાપ્રધાનશ્રી મા. કાયદામંત્રી મા. મુખ્ય ન્યાયાધીશ શ્રી નામદાર હાઇકોર્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP