ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
ગાંધીજીએ લખેલા પુસ્તકોમાં સૌથી વધુ જાણીતું કયું છે ?

નીતિવાદને માર્ગે
દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઈતિહાસ
સત્યના પ્રયોગો
હિન્દ સ્વરાજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
ગુજરાતમાં પુસ્તકાલય ચળવળના પ્રણેતા કોણ હતા ?

એલેકઝાન્ડર કિન્લો ફોબર્સ
રા ખેંગારજી ત્રીજા
ફતેસિંહ ગાયકવાડ
મોતીભાઇ અમીન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP