ભારતનું બંધારણ (Constitution Of India)
કોઇપણ વ્યક્તિનો ફોન ટેપ કરવો એ બંધારણના મૂળભૂત અધિકારોના કયા મૂળભૂત અધિકારનું ઉલ્લંઘન છે ?

શોષણ વિરુદ્ધનો અધિકાર
સાંસ્કૃતિક અને શૈક્ષણિક અધિકાર
બંધારણીય ઉપચારોનો અધિકાર
સ્વતંત્રતાનો અધિકાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
રાજ્યના ગવર્નરે બહાર પાડેલ વટહુકમ કોના દ્વારા મંજૂર કરવામાં આવે છે ?

મુખ્યમંત્રી
રાજ્યની વિધાનસભા
સંસદ
પ્રધાનમંત્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
અનુસૂચિત આદિજાતિઓ માટે અનુસૂચિત આદિજાતિઓ રાષ્ટ્રીય કમિશન તરીકે ઓળખાતું એક કમિશન રહેશે. આ પ્રકારની જોગવાઈ ભારતીય બંધારણના કયા આર્ટિકલમાં કરવામાં આવી છે ?

આર્ટિકલ - 337 - અ
આર્ટિકલ – 333 – ડ
આર્ટિકલ – 338 - ક
આર્ટિકલ – 336 – બ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP