ભારતનું બંધારણ (Constitution Of India) ગુજરાતના પ્રથમ વિધાનસભાની સભ્ય સંખ્યા કેટલી હતી ? 170 150 200 132 170 150 200 132 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્ય નાણાં પંચની રચના પાછળનો મુખ્ય ઉદેશ શું છે ? રાજ્ય સરકાર અને પાલિકાઓ-પંચાયતો વચ્ચેનું નાણાકીય અસંતુલન નિવારવું આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં પંચાયતો અને પાલિકાઓને નાણાકીય રીતે સક્ષમ બનાવવી. રાજ્ય સરકાર અને પાલિકાઓ-પંચાયતો વચ્ચેનું નાણાકીય અસંતુલન નિવારવું આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં પંચાયતો અને પાલિકાઓને નાણાકીય રીતે સક્ષમ બનાવવી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાષ્ટ્રપતિ કયુ બિલ પાછું પણ મોકલી શકતા નથી કે સંમતિ માટે રોકી પણ શકતા નથી ? નાણાંકીય બિલ કાયદાકીય બિલ સંરક્ષણ બિલ આપેલ પૈકી એક પણ નહીં નાણાંકીય બિલ કાયદાકીય બિલ સંરક્ષણ બિલ આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) લોકપાલ અને લોકાયુક્ત અધિનિયમ મુજબ લોકસભાના કાર્યક્ષેત્ર હેઠળ નીચે પૈકી પણ સમાવિષ્ટ છે ? મુખ્યમંત્રી પ્રધાનમંત્રી રાષ્ટ્રપતિ રાજ્યપાલ મુખ્યમંત્રી પ્રધાનમંત્રી રાષ્ટ્રપતિ રાજ્યપાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણમાં નીચેના પૈકી કયો અનુચ્છેદ દેશના પર્યાવરણનું જતન અને સુધારણા કરવાની અને જંગલો અને વન્યજીવનના રક્ષણ કરવાની બાબતનો છે ? અનુચ્છેદ 49 A અનુચ્છેદ 48 A અનુચ્છેદ 47 A અનુચ્છેદ 50 A અનુચ્છેદ 49 A અનુચ્છેદ 48 A અનુચ્છેદ 47 A અનુચ્છેદ 50 A ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) 'ધર્મપરિવર્તન' કેવો દરજ્જો કહેવાય ? અર્પિત અને અર્જિત બંને દરજ્જો અર્પિત દરજ્જો અર્જિત દરજ્જો ધાર્મિક દરજ્જો અર્પિત અને અર્જિત બંને દરજ્જો અર્પિત દરજ્જો અર્જિત દરજ્જો ધાર્મિક દરજ્જો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP