ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય બંધારણમાં ન્યાયિક પુનરાવલોકન પુનઃસ્થાપના કરવાની સતા કોને છે ? સર્વોચ્ચ અદાલતને બધી જ અદાલતોને વડી અદાલતને જિલ્લા અદાલતને સર્વોચ્ચ અદાલતને બધી જ અદાલતોને વડી અદાલતને જિલ્લા અદાલતને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કેન્દ્રીય માહિતી પંચમાં મહત્તમ, કેટલાં માહિતી કમિશનરની નિયુક્તિ કરી શકાય ? 8 10 9 7 8 10 9 7 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) વિધાનસભાની બેઠક બોલાવવાની સત્તા કોની પાસે છે ? મુખ્યમંત્રી વિધાનસભા અધ્યક્ષ નાયબ મુખ્યમંત્રી રાજયપાલ મુખ્યમંત્રી વિધાનસભા અધ્યક્ષ નાયબ મુખ્યમંત્રી રાજયપાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતમાં લોકાયુક્ત તેમજ લોકપાલ શબ્દનો ઉપયોગ કોના દ્વારા કરવામાં આવ્યો ? લક્ષ્મીમલ સિંઘવી મહાત્મા ગાંધી બાબાસાહેબ આંબેડકર જયપ્રકાશ નારાયણ લક્ષ્મીમલ સિંઘવી મહાત્મા ગાંધી બાબાસાહેબ આંબેડકર જયપ્રકાશ નારાયણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય બંધારણમાં ક્યા અનુચ્છેદ હેઠળ રાજ્યોમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ થઈ શકે છે ? અનુચ્છેદ 300 અનુચ્છેદ 356 અનુચ્છેદ 200 અનુચ્છેદ 370 અનુચ્છેદ 300 અનુચ્છેદ 356 અનુચ્છેદ 200 અનુચ્છેદ 370 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતની બંધારણીય સભા દ્વારા રાષ્ટ્રગાન 'જન ગણ મન' ને ક્યારે અધિકૃત રીતે માન્યતા આપવામાં આવી ? 24 જાન્યુઆરી, 1950 15 ઓગસ્ટ, 1948 27 ડિસેમ્બર, 1948 26 જાન્યુઆરી, 1949 24 જાન્યુઆરી, 1950 15 ઓગસ્ટ, 1948 27 ડિસેમ્બર, 1948 26 જાન્યુઆરી, 1949 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP