ભારતનું બંધારણ (Constitution Of India)
કોઈ પણ વિવાદમાં વડીઅદાલતમાં બંધારણના અર્થઘટનનો પ્રશ્ન ઉપસ્થિત થાય ત્યારે તેમાં અર્થઘટનની સતા ફકત ___ ને હોય છે.

એટર્ની જનરલ
સુપ્રીમ કોર્ટ
વડીઅદાલત
બન્ને કોર્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
આયોજનપંચની રચના કેવી રીતે કરવામાં આવી છે ?

રાષ્ટ્રપતિના આદેશ દ્વારા
ભારત સરકારના ઠરાવ દ્વારા
નાણાપંચની ભલામણ દ્વારા
સોલીસીટર જનરલની સલાહ અનુસાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતીય નાગરિકને મત આપવાનો અધિકાર બંધારણ હેઠળ...

રાજકીય અધિકાર છે.
દીવાની અધિકાર છે.
મૂળભૂત અધિકાર છે.
મૂળભૂત ફરજ છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
એટર્ની જનરલ કેટલા સમય સુધી હોદ્દો ધરાવી શકે છે ?

65 વર્ષ
58 વર્ષ
62 વર્ષ
માન. રાષ્ટ્રપતિની મરજી હોય ત્યાં સુધી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતનાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોનાં નામો, ભારતના બંધારણની કઈ અનુસૂચિમાં દર્શાવવામાં આવ્યા છે ?

અનુસૂચિ-2
અનુસૂચિ-5
અનુસૂચિ-3
અનુસૂચિ-1

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP