ભારતનું બંધારણ (Constitution Of India)
ચૂંટણીપંચ દ્વારા જાહેરનામું પ્રાપ્ત થયા પછી સંસદના ગૃહમાં સભ્યોની નિમણૂક કોણ કરી શકે ?

લોકસભા અધ્યક્ષ
ચેરમેન
રાષ્ટ્રપતિ
પ્રધાનમંત્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના બંધારણમાં અસ્પૃશ્યતા નિવારણની જોગવાઈ કયા અનુચ્છેદમાં કરવામાં આવી છે ?

અનુચ્છેદ - 16
અનુચ્છેદ - 15
અનુચ્છેદ - 14
અનુચ્છેદ - 17

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
સંઘના તેમજ રાજ્યોના હિસાબો ભારતના નિયંત્રક મહાલેખા પરીક્ષકની સલાહથી ___ ઠરાવે તેવા નમૂનામાં રાખવામાં આવશે.

રાષ્ટ્રપતિ
સંસદ
નાણા સચિવ
નાણા મંત્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
નીચેનામાંથી કઈ સત્તા રાજ્યપાલ પાસે નથી ?

દોષિત ઠરાવાયેલ વ્યક્તિની શિક્ષામાં ઘટાડો કરવો.
સૈન્ય અદાલતની સજા માફ કરવી
દોષિત ઠરાવાયેલ વ્યક્તિને શિક્ષાની માફી આપવી.
દોષિત ઠરાવાયેલ વ્યક્તિની શિક્ષાનો અમલ સ્થગિત કરાવવો.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP