ભારતનું બંધારણ (Constitution Of India) ચૂંટણીપંચ દ્વારા જાહેરનામું પ્રાપ્ત થયા પછી સંસદના ગૃહમાં સભ્યોની નિમણૂક કોણ કરી શકે ? રાષ્ટ્રપતિ લોકસભા અધ્યક્ષ ચેરમેન પ્રધાનમંત્રી રાષ્ટ્રપતિ લોકસભા અધ્યક્ષ ચેરમેન પ્રધાનમંત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) મુંબઈ વડી અદાલતના ક્ષેત્રાધિકાર (Jurisdiction) માં કોનો સમાવેશ થાય છે ? મહારાષ્ટ્ર આપેલ વિકલ્પોમાં દર્શાવેલ તમામ ગોવા દમણ અને દીવ, દાદરા અને નગર હવેલી મહારાષ્ટ્ર આપેલ વિકલ્પોમાં દર્શાવેલ તમામ ગોવા દમણ અને દીવ, દાદરા અને નગર હવેલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્યના મુખ્યમંત્રીની નિયુકિત કોણ કરે છે ? વડીઅદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ રાષ્ટ્રપતિ ભારતના મુખ્ય ન્યાયમૂર્તિ રાજ્યપાલ વડીઅદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ રાષ્ટ્રપતિ ભારતના મુખ્ય ન્યાયમૂર્તિ રાજ્યપાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) અમુક સંજોગોમાં બંને ગૃહોની સંયુક્ત બેઠક બોલાવવાની સત્તા રાષ્ટ્રપતિને સંવિધાનના કયા અનુચ્છેદ હેઠળ મળેલ છે ? અનુચ્છેદ - 109 અનુચ્છેદ - 107 અનુચ્છેદ - 106 અનુચ્છેદ - 108 અનુચ્છેદ - 109 અનુચ્છેદ - 107 અનુચ્છેદ - 106 અનુચ્છેદ - 108 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારત દેશના સંસદ સભ્યોને બંધારણના કયા અનુચ્છેદ મુજબ વિશેષાધિકાર પ્રાપ્ત થયેલા છે ? ૧૩ ૨૫ ૧૦૫ ૧૯૪ ૧૩ ૨૫ ૧૦૫ ૧૯૪ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સનદી સેવા "પક્ષથી પર" હોવી જોઇએ અને "રાજકીય ગણતરીઓ લઘુતમ હોવી જોઇએ" – એવું કોણે કહ્યું છે ? જવાહરલાલ નેહરૂ જગજીવનરામ સરદાર પટેલ બી. આર. આંબેડકર જવાહરલાલ નેહરૂ જગજીવનરામ સરદાર પટેલ બી. આર. આંબેડકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP