ભારતનું બંધારણ (Constitution Of India) ભારતમાં લોકાયુક્ત તેમજ લોકપાલ શબ્દનો ઉપયોગ કોના દ્વારા કરવામાં આવ્યો ? લક્ષ્મીમલ સિંઘવી મહાત્મા ગાંધી જયપ્રકાશ નારાયણ બાબાસાહેબ આંબેડકર લક્ષ્મીમલ સિંઘવી મહાત્મા ગાંધી જયપ્રકાશ નારાયણ બાબાસાહેબ આંબેડકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કેન્દ્રીય સતર્કતા આયોગના કમિશનરની નિમણૂંક, સમિતિની ભલામણથી રાષ્ટ્રપતિ કરે છે. આ સમિતિના અધ્યક્ષ કોણ હોય છે ? ગૃહમંત્રી પ્રધાનમંત્રી લોકસભાના વિરોધ પક્ષના નેતા રાષ્ટ્રપતિ ગૃહમંત્રી પ્રધાનમંત્રી લોકસભાના વિરોધ પક્ષના નેતા રાષ્ટ્રપતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય બંધારણ અન્વયે લોકસભામાં એંગ્લોઈન્ડિયન કોમના પ્રતિનિધિત્વની નિયુકિત કયા આર્ટિકલમાં અંતર્ગત કરવામાં આવી છે ? આર્ટિકલ – 153 આર્ટિકલ – 259 આર્ટિકલ – 331 આર્ટિકલ – 248 આર્ટિકલ – 153 આર્ટિકલ – 259 આર્ટિકલ – 331 આર્ટિકલ – 248 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાષ્ટ્રપતિને કોણ ચૂંટે છે ? લોકસભા, રાજ્યસભા અને વિધાનસભાના ચૂંટાયેલા સભ્યો લોકસભા અને રાજ્યસભાના ચૂંટાયેલા સભ્યો વિધાનસભા અને વિધાન પરિષદના સભ્યો લોકમાભા અને રાજ્યસભાના સભ્યો લોકસભા, રાજ્યસભા અને વિધાનસભાના ચૂંટાયેલા સભ્યો લોકસભા અને રાજ્યસભાના ચૂંટાયેલા સભ્યો વિધાનસભા અને વિધાન પરિષદના સભ્યો લોકમાભા અને રાજ્યસભાના સભ્યો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) બાળમજૂરી પર પ્રતિબંધ અંગે ભારતના બંધારણમાં જોગવાઈ છે કે નહીં અને હોય તો કઈ કલમમાં છે ? બંધારણમાં જોગવાઈ નથી કલમ - 41 કલમ - 51-એ કલમ - 24 બંધારણમાં જોગવાઈ નથી કલમ - 41 કલમ - 51-એ કલમ - 24 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણના કયા નિયમ હેઠળ ધર્મસંબંધિત અને જાહેર સખાવતી સંસ્થાઓની સ્થાપના અને જાળવણી માટે મૂળભૂત અધિકારોમાં જોગવાઈ કરવામાં આવેલી છે ? 24 27 25 26 24 27 25 26 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP