ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતમાં લોકાયુક્ત તેમજ લોકપાલ શબ્દનો ઉપયોગ કોના દ્વારા કરવામાં આવ્યો ?

જયપ્રકાશ નારાયણ
મહાત્મા ગાંધી
બાબાસાહેબ આંબેડકર
લક્ષ્મીમલ સિંઘવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
આયોજનપંચની રચના કેવી રીતે કરવામાં આવી છે ?

ભારત સરકારના ઠરાવ દ્વારા
રાષ્ટ્રપતિના આદેશ દ્વારા
સોલીસીટર જનરલની સલાહ અનુસાર
નાણાપંચની ભલામણ દ્વારા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
1. એટર્નીજનરલ માન. રાષ્ટ્રપતિની મરજી હોય ત્યાં સુધી હોદ્દો ધરાવશે.
2. ઉચ્ચતમ ન્યાયાલયના ન્યાયાધીશ તરીકે નીમવાને લાયક હોય તેવી વ્યક્તિને એટર્ની જનરલ તરીકે નીમી શકાય

માત્ર પ્રથમ
આપેલ બંને
માત્ર બીજુ
બંને વિધાન સાચાં નથી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
રાજ્ય નાણાં પંચના સંદર્ભમાં રાજ્યપાલની જવાબદારી શું છે ?

વિધાનસભા સમક્ષ નાણાં પંચ પરનો પગલાં અહેવાલ રજૂ થાય તે તેઓ જુએ છે.
તેઓ રાજ્ય નાણાં પંચની નિમણુક કરે છે.
આપેલ તમામ
નાણાં પંચની ભલામણો વિધાનસભા સમક્ષ રજૂ થાય તે જુએ છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
સમાન કામ માટે 'સમાન વેતન' ભારતના સંવિધાનમાં પ્રસ્થાપિત એક ___

રાજનીતિનો માર્ગદર્શક સિદ્ધાંત છે.
આર્થિક અધિકાર છે.
મૂળ કર્તવ્ય છે.
મૂળ અધિકાર છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP