ભારતનું બંધારણ (Constitution Of India)
આધુનિક ઈતિહાસમાં ભારતના વહીવટ કાયદા વિશેનું પ્રથમ પુસ્તક કોણે લખ્યું હતું ?

એન. એન. ઘોષ
રમેશચંદ્ર દત
બિપીનચંદ્ર પાલ
દાદાભાઈ નવરોજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
અકસ્માતમાં પ્રથમ દર્શનીય પુરાવો (prima facie Evidence) કોને કહેવામાં આવે છે ?

પંચનામાને
તબીબી પ્રમાણપત્રને
ઉપરના બધાજ
સાક્ષીની જુબાનીને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP