ભારતનું બંધારણ (Constitution Of India) આધુનિક ઈતિહાસમાં ભારતના વહીવટ કાયદા વિશેનું પ્રથમ પુસ્તક કોણે લખ્યું હતું ? બિપીનચંદ્ર પાલ દાદાભાઈ નવરોજી રમેશચંદ્ર દત એન. એન. ઘોષ બિપીનચંદ્ર પાલ દાદાભાઈ નવરોજી રમેશચંદ્ર દત એન. એન. ઘોષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ગુજરાતમાં ગ્રામીણ વિસ્તારોમાં અસ્પૃશ્યતા અંગેનો અભ્યાસ કોણે કર્યો ? એ. એમ. શાહ આઈ. પી. દેસાઈ એ. આર. દેસાઈ તારાબેન પટેલ એ. એમ. શાહ આઈ. પી. દેસાઈ એ. આર. દેસાઈ તારાબેન પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતનું બંધારણ કયા દિવસે મંજૂર કરવામાં આવ્યું ? 22-03-1949 24-01-1949 14-03-1949 26-11-1949 22-03-1949 24-01-1949 14-03-1949 26-11-1949 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના સંવિધાનમાં "જાહેર આરોગ્ય અને સ્વચ્છતા" નો સમાવેશ કઈ યાદીમાં થયો છે ? સંયુક્ત યાદી આપેલ પૈકી એક પણ નહીં સંઘ યાદી રાજ્ય યાદી સંયુક્ત યાદી આપેલ પૈકી એક પણ નહીં સંઘ યાદી રાજ્ય યાદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ગુજરાત સરકાર દ્વારા રાજ્યમાં રચાયેલી 'ટ્રીબ્યુનલ (વહીવટી પંચ)એટલે ... વહીવટી ન્યાયાલય ન્યાયિક સંસ્થા કાયદાનું શાસન તટસ્થ સંસ્થા વહીવટી ન્યાયાલય ન્યાયિક સંસ્થા કાયદાનું શાસન તટસ્થ સંસ્થા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતનું આકસ્મિક ભંડોળ (The Contingency Fund of India) નીચેનામાંથી કોના હવાલે રાખવામાં આવે છે ? ભારતના નાણાંમંત્રી ભારતના પ્રધાનમંત્રી ભારતના નાણાં સચિવ ભારતના રાષ્ટ્રપતિ ભારતના નાણાંમંત્રી ભારતના પ્રધાનમંત્રી ભારતના નાણાં સચિવ ભારતના રાષ્ટ્રપતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP