ભારતનું બંધારણ (Constitution Of India) આધુનિક ઈતિહાસમાં ભારતના વહીવટ કાયદા વિશેનું પ્રથમ પુસ્તક કોણે લખ્યું હતું ? એન. એન. ઘોષ રમેશચંદ્ર દત બિપીનચંદ્ર પાલ દાદાભાઈ નવરોજી એન. એન. ઘોષ રમેશચંદ્ર દત બિપીનચંદ્ર પાલ દાદાભાઈ નવરોજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણમાં ભારતના દરેક નાગરિક માટે કુલ કેટલી મૂળભૂત ફરજો દર્શાવી છે ? 14 11 10 12 14 11 10 12 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) "સર્વોચ્ચ ન્યાયાલયે પ્રતિપાદિત કરેલો કાયદો ભારતના રાજ્યક્ષેત્રની અંદરના તમામ ન્યાયાલયને બંધનકર્તા રહેશે." આ પ્રમાણેની જોગવાઈ ભારતીય બંધારણના કયા આર્ટિકલમાં કરવામાં આવી છે ? આર્ટિકલ – 141 આર્ટિકલ – 158 આર્ટિકલ – 137 આર્ટિકલ – 151 આર્ટિકલ – 141 આર્ટિકલ – 158 આર્ટિકલ – 137 આર્ટિકલ – 151 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સ્વતંત્ર ભારતના પ્રથમ એટર્ની જનરલ કોણ હતા ? સી. રાજગોપાલાચારી એ.એસ.એહમદી મોતીલાલ સેતલવાડ એમ.એચ. કણિયા સી. રાજગોપાલાચારી એ.એસ.એહમદી મોતીલાલ સેતલવાડ એમ.એચ. કણિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) લોકસભાના અધ્યક્ષ તથા ઉપાધ્યક્ષની સોગંદવિધિ કોણ કરાવે છે ? વડાપ્રધાનશ્રી સોગંદવિધિ થતી નથી રાષ્ટ્રપતિશ્રી સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ વડાપ્રધાનશ્રી સોગંદવિધિ થતી નથી રાષ્ટ્રપતિશ્રી સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારો વચ્ચે સંદેશા વ્યવહારમાં મુખ્ય ચેનલ તરીકે કોણ કામ કરે છે ? મુખ્ય સચિવ મુખ્ય પ્રધાન પ્રભારી મંત્રી રાજ્યપાલ મુખ્ય સચિવ મુખ્ય પ્રધાન પ્રભારી મંત્રી રાજ્યપાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP