ભારતનું બંધારણ (Constitution Of India)
આધુનિક ઈતિહાસમાં ભારતના વહીવટ કાયદા વિશેનું પ્રથમ પુસ્તક કોણે લખ્યું હતું ?

દાદાભાઈ નવરોજી
એન. એન. ઘોષ
રમેશચંદ્ર દત
બિપીનચંદ્ર પાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિની ગેહાજરીમાં રાષ્ટ્રપતિ તરીકેની ફરજો કોણ નિભાવે છે ?

સુપ્રિમ કોર્ટના ચીફ જસ્ટીસ
એટર્ની જનરલ
સોલિસિટર જનરલ
સ્પીકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
અનુસૂચિત જનજાતિના રક્ષણ માટે બંધારણનું ક્યું શિડયુલ સમર્પિત છે ?

શિડ્યુલ 2 અને 3
શિડ્યુલ 5 અને 6
શિડ્યુલ 3 અને 4
શિડ્યુલ 1 અને 2

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
મરણોન્મુખ નિવેદન નોંધનાર મેજિસ્ટ્રેટ કે પોલીસ ઈન્સપેકટર જો ગુજરનારની ભાષા જાણતો ન હોય પણ સમજતો હોય તો તે નિવેદન કેવી રીતે નોંધશે ?

ભાષા જાણનાર વ્યકિત પાસે નિવેદન લખાવશે.
પોતે ઇચ્છે તે ભાષામાં નિવેદન નોંધશે.
નિવેદનને સમજીને અંગ્રેજી ભાષામાં નિવેદન નોંધશે.
નિવેદન લેવાનું કાર્ય અન્ય કર્મચારીને સોંપશે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
રાષ્ટ્રીય ગીત 'જન ગણ મન' ના કવિ કોણ ?

રવીન્દ્રનાથ ટાગોર
હરિવંશરાય બચ્ચન
બંકિમચંદ્ર
ઝવેરચંદ મેઘાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP