ભારતનું બંધારણ (Constitution Of India)
બંદી પ્રત્યક્ષીકરણ શું છે ?

ગુનેગારની અટકાયત કરવાની પ્રક્રિયા
ગેરકાયદેસર અટકાયત માટેનું આજ્ઞાપત્ર
નજર સમક્ષ ગુનેહગારને પકડવાનું કાર્ય
જજ સમક્ષ ગુનેહગારને રજૂ કરવાનું કાર્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
જ્ઞાતિ આધારિત અનામત 50 ટકાથી વધવી જોઈએ નહીં એવું કોણે કહ્યું ?

ગુજરાત વિધાનસભા
લોકસભા
આયોજન પંચ
સર્વોચ્ચ અદાલત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતીય સંવિધાનની જોગવાઈ અન્વયે રાજ્યની વિધાન પરિષદમાં સભ્યોની કુલ સંખ્યા કોઇપણ સંજોગોમાં ઓછામાં ઓછી કેટલી હોવી જોઈએ ?

40
70
આવી કોઈ જોગવાઈ નથી
55

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના બંધારણની જોગવાઇઓ અનુસાર લોકસભાના અધ્યક્ષને શપથ કોણ લેવડાવે છે ?

વડાપ્રધાન
શપથવિધિ થતી નથી
રાષ્ટ્રપતિ
સુપ્રિમ કોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
સનદી સેવા "પક્ષથી પર" હોવી જોઇએ અને "રાજકીય ગણતરીઓ લઘુતમ હોવી જોઇએ" – એવું કોણે કહ્યું છે ?

જવાહરલાલ નેહરૂ
જગજીવનરામ
બી. આર. આંબેડકર
સરદાર પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
જો એવો પ્રશ્ન ઉદ્ભવે કે વિધેયક નાણાકીય વિધેયક છે કે કેમ તો આ પ્રશ્ન કોણ સુનિશ્ચિત કરશે ?

લોકસભાના અધ્યક્ષ
ભારત સરકારના નાણામંત્રી
ભારતના રાષ્ટ્રપ્રમુખ
રાજ્યસભાના અધ્યક્ષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP