ભારતનું બંધારણ (Constitution Of India)
રાજ્યપાલ બંધારણના કયા અનુચ્છેદ અન્વયે વટહુકમ બહાર પાડી શકે ?

અનુચ્છેદ - 161
અનુચ્છેદ - 163
અનુચ્છેદ - 166
અનુચ્છેદ - 213

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
74મા બંધારણ સુધારા અનુસાર શાની રચના કરવાનું જણાવાયું ?

આપેલ તમામ
વોર્ડ સમિતિ
ગ્રામ સભા
સામાજિક ન્યાય સમિતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
રાષ્ટ્રપતિએ પ્રસિદ્ધ કરેલા વટહુકમને સંસદના બંને ગૃહોની અનુમતિ સંસદની બેઠક મળે ત્યારથી કેટલા સમયમાં મળવી જરૂરી છે ?

છ માસ
છ સપ્તાહ
પંદર દિવસ
એક માસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
બંધારણ અનુસાર, જમ્મુ કાશ્મીર ભારતીય સંઘનો...

એક શ્રેષ્ઠ ભાગ છે.
એક સંદિગ્ધ ભાગ છે.
એક વિભક્ત ભાગ છે.
એક અતૂટ ભાગ છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ કોણ હતા ?

આપેલ પૈકી કોઈ નહીં
ડૉ. રાજેન્દ્ર પ્રસાદ
ચક્રવર્તી રાજગોપાલાચારી
ડૉ. રાધાકૃષ્ણન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP