ભારતનો ઈતિહાસ (History of India)
ભારતમાં ક્યા ગવર્નર જનરલના સમયમાં કાયમી જમાબંધી મહેસૂલ પદ્વતિ હેઠળ સુર્યાસ્તનો સિદ્ધાંત લાગુ કરાયો હતો ?

લોર્ડ કોર્નવોલિસ
લોર્ડ હેસ્ટિંગ
લોર્ડ વેલેસ્લી
લોર્ડ ડફરિન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
દિવાન-આઈ-કોહી (કૃષિ વિભાગ)ની રચના નીચેના પૈકી કોણે કરી હતી ?

ગ્યાસુદ્દીન તુઘલક
ફીરૂઝ તુઘલક
મુહમ્મદ-બીન તુઘલક
અલાઉદ્દીન ખીલજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
રામ મનોહર લોહિયા કઈ રાજકીય પાર્ટીના નેતા હતા ?

જનસંઘ
કોંગ્રેસ
સ્વતંત્ર પાર્ટી
સોશ્યાલીસ્ટ પાર્ટી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ભારતની વિદેશનીતિના ભાગરૂપે 1954માં ક્યાં દેશ સાથે "પંચશીલ સિદ્ધાંતો"ની સમજૂતી કરવામાં આવી છે ?

ચીન
બાંગ્લાદેશ
શ્રીલંકા
પાકિસ્તાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP