ભારતનો ઈતિહાસ (History of India)
ભારતમાં ક્યા ગવર્નર જનરલના સમયમાં કાયમી જમાબંધી મહેસૂલ પદ્વતિ હેઠળ સુર્યાસ્તનો સિદ્ધાંત લાગુ કરાયો હતો ?

લોર્ડ હેસ્ટિંગ
લોર્ડ વેલેસ્લી
લોર્ડ કોર્નવોલિસ
લોર્ડ ડફરિન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
શુદ્ધ સત્યાગ્રહી કંઈક બલિદાન આપ્યા બાદ ખૂબ વધારે પામે છે - આ વિધાન કોનું છે ?

બાળ ગંગાધર ટિલક
ગાંધીજી
પંડિત દીનદયાળ
રાજ નારાયણ બોઝ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
'ઈન્ડિયન રિપબ્લિકન આર્મી'નું ગઠન કોણે કર્યું હતું ?

સુભાષચંદ્ર બોજ
ચંદ્રશેખર આઝાદ
રાસબિહારી બઝ
સૂર્યસેન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
'બહુજન હિતાય બહુજન સુખાય' એ ___ નું સૂત્ર છે.

ક્રાફટ કાઉન્સિલ ઓફ ઈન્ડિયા
ઓલ ઈન્ડિયા રેડિયો
સાહિત્ય અકાદમી
સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
મોગલ સલ્તનત દરમિયાન શાસ્ત્રીય સંગીતના સૌથી વધુ પુસ્તકો કોના શાસનમાં લખાયા હતા ?

ઔરંગઝેબ
હુમાયુ
શાહજહાં
અકબર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના સ્થાપક કોણ હતા ?

વિલિયમ એડમ
આનંદ મોહન બોઝ
ડબલ્યુ.સી.બેનરજી
એ. ઓ. હ્યુમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP