ભારતનો ઈતિહાસ (History of India)
ભારતમાં ક્યા ગવર્નર જનરલના સમયમાં કાયમી જમાબંધી મહેસૂલ પદ્વતિ હેઠળ સુર્યાસ્તનો સિદ્ધાંત લાગુ કરાયો હતો ?

લોર્ડ કોર્નવોલિસ
લોર્ડ વેલેસ્લી
લોર્ડ ડફરિન
લોર્ડ હેસ્ટિંગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
વિજયનગરના મહાન સમ્રાટ કૃષ્ણદેવ રાય કઈ કઈ ભાષાના લેખક હતા ?

તેલુગુ - સંસ્કૃત
મલયાલમ - તેલુગુ
સંસ્કૃત - તામિલ
તામિલ - મલયાલમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
કયા અભિલેખમાં અશોકની સાથે 'દેવનામ પ્રિદર્શિની'ની ઓળખ મળે છે ?

કલસી અભિલેખ
મેહશૈલી અભિલેખ
માસ્કી અને ગુર્જરા
પ્રયાગ પ્રશસ્તિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ચિત્તોડમાં વિજય સ્તંભ કોણે બનાવડાવેલો ?

રાણા કુંભા
રાણા ઉદયસિંહ
રાણા સાંગા
મહારાણા પ્રતાપ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ઈ.સ.1857માં ભારતમાં પ્રથમ ત્રણ યુનિવર્સિટીઓ ક્યાં ક્યાં શરૂ થઈ હતી ?

કોલકાતા, દિલ્હી, મુંબઈ
મુંબઈ, ચેન્નઈ, કોલકાતા
ચેન્નાઈ, કોલકાતા, દિલ્હી
દિલ્હી, મુંબઈ, ચેન્નઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP