ભારતનો ઈતિહાસ (History of India) ભારતમાં ક્યા ગવર્નર જનરલના સમયમાં કાયમી જમાબંધી મહેસૂલ પદ્વતિ હેઠળ સુર્યાસ્તનો સિદ્ધાંત લાગુ કરાયો હતો ? લોર્ડ કોર્નવોલિસ લોર્ડ હેસ્ટિંગ લોર્ડ વેલેસ્લી લોર્ડ ડફરિન લોર્ડ કોર્નવોલિસ લોર્ડ હેસ્ટિંગ લોર્ડ વેલેસ્લી લોર્ડ ડફરિન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) હોમરુલ ચળવળના નેતાઓએ 'હોમરૂલ' શબ્દ તેના જેવી જ કયા દેશની ચળવળમાંથી સ્વીકાર્યો ? યુ.એસ.એ. સ્કોટલેન્ડ કેનેડા આયર્લેન્ડ યુ.એસ.એ. સ્કોટલેન્ડ કેનેડા આયર્લેન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) પ્લાસીનું યુદ્ધ ક્યારે લડાયું હતું ? 23-08-1757 25-07-1757 29-09-1757 23-06-1757 23-08-1757 25-07-1757 29-09-1757 23-06-1757 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 'લન્ડન ઇન્ડિયન સોસાયટી' તથા 'ઈસ્ટ ઇન્ડિયન એસોસિયેશન' નામની સંસ્થાના સ્થાપક કોણ હતા ? સુરેન્દ્રનાથ બેનરજી લાલા લજપતરાય શ્યામજીકૃષ્ણ વર્મા દાદાભાઈ નવરોજી સુરેન્દ્રનાથ બેનરજી લાલા લજપતરાય શ્યામજીકૃષ્ણ વર્મા દાદાભાઈ નવરોજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) દક્ષિણ ભારતમાં અંગ્રેજોએ કર લેવાની કઈ પ્રથા લાગુ કરી હતી ? સ્થાયી બંદોબસ્ત મહાલવારી ઈજારેદારી રૈયતવારી સ્થાયી બંદોબસ્ત મહાલવારી ઈજારેદારી રૈયતવારી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારત સરકારે દ્રોણાચાર્ય પુરસ્કારની સ્થાપના ક્યા વર્ષે કરી હતી ? વર્ષ 1995 વર્ષ 1961 વર્ષ 1972 વર્ષ 1985 વર્ષ 1995 વર્ષ 1961 વર્ષ 1972 વર્ષ 1985 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP