ભારતનો ઈતિહાસ (History of India)
ભારતમાં ક્યા ગવર્નર જનરલના સમયમાં કાયમી જમાબંધી મહેસૂલ પદ્વતિ હેઠળ સુર્યાસ્તનો સિદ્ધાંત લાગુ કરાયો હતો ?

લોર્ડ કોર્નવોલિસ
લોર્ડ વેલેસ્લી
લોર્ડ ડફરિન
લોર્ડ હેસ્ટિંગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
સર્વોદય ચળવળના પ્રણેતા કોણ હતા ?

વિક્રમ સારાભાઈ
વિજયાલક્ષ્મી પંડિત
વલ્લભભાઈ પટેલ
વિનોબા ભાવે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની સ્થાપના કોણે કરી હતી ?

એની બેસન્ટ
ડબલ્યુ. સી. બેનર્જી
એ. ઓ. હ્યુમ
મહાત્મા ગાંધી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ઈ.સ. 1907 માં જર્મનીના સ્ટટગર્ટ શહેરમાં યોજાયેલી આંતરરાષ્ટ્રીય સમાજવાદી પરિષદમાં ભારતનો ત્રિરંગો રાષ્ટ્રધ્વજ કોણે ફરકાવ્યો ?

સુભાષચંદ્ર બોઝ
જતીન દાસ
શ્યામજીકૃષ્ણ વર્મા
મેડમ કામા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
કયા કાયદાના વિરોધમાં મહાત્મા ગાંધીજીએ 6 એપ્રિલ, 1919ના રોજ દેશવ્યાપી હડતાલની ઘોષણા કરી હતી ?

મોર્લે મિન્ટો સુધારા
રોલેટ એક્ટ
રેગ્યુલેટિંગ એક્ટ, 1873
રેગ્યુલેટિંગ એક્ટ, 1891

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP