ભારતનું બંધારણ (Constitution Of India) ભારતની લોકસભાના નવા વરાયેલા સ્પીકર ઓમ બીરલા કઇ લોકસભા બેઠક પરથી પ્રતિનિધિત્વ કરી રહ્યા છે ? ઝાલોર પાલી ભીલવાડા કોટા ઝાલોર પાલી ભીલવાડા કોટા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) 'ધર્મપરિવર્તન' કેવો દરજ્જો કહેવાય ? અર્પિત દરજ્જો અર્જિત દરજ્જો અર્પિત અને અર્જિત બંને દરજ્જો ધાર્મિક દરજ્જો અર્પિત દરજ્જો અર્જિત દરજ્જો અર્પિત અને અર્જિત બંને દરજ્જો ધાર્મિક દરજ્જો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય બંધારણના કયા અનુચ્છેદ અનુસાર, રાજ્યપાલ રાજ્યના એડવોકેટ જનરલની નિમણુંક કરે છે ? અનુચ્છેદ - 164 અનુચ્છેદ - 166 અનુચ્છેદ - 167 અનુચ્છેદ - 165 અનુચ્છેદ - 164 અનુચ્છેદ - 166 અનુચ્છેદ - 167 અનુચ્છેદ - 165 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સંસદ સભ્યોની બનેલી "અનુસૂચિત જાતિ-જનજાતિ કલ્યાણ સમિતિ” અંગે કઈ બાબત સુસંગત નથી ? સમિતિની મુદત 1 વર્ષની હોય છે. સમિતિના અધ્યક્ષ જે-તે ખાતા (અનુસૂચિત જાતિ - જનજાતિ કલ્યાણ વિભાગ) ના મંત્રી હોય છે. સમિતિમાં કુલ 30 સભ્યો હોય છે. સમિતિમાં 10 સભ્યો રાજ્યસભાના હોય છે. સમિતિની મુદત 1 વર્ષની હોય છે. સમિતિના અધ્યક્ષ જે-તે ખાતા (અનુસૂચિત જાતિ - જનજાતિ કલ્યાણ વિભાગ) ના મંત્રી હોય છે. સમિતિમાં કુલ 30 સભ્યો હોય છે. સમિતિમાં 10 સભ્યો રાજ્યસભાના હોય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતમાં ત્રિસ્તરીય પંચાયતી રાજની ભલામણ કોણે કરી હતી ? રિખવદાસ શાહ સમિતિ અશોક મહેતા સમિતિ ઝીણાભાઈ દરજી સમિતિ બળવંતરાય મહેતા સમિતિ રિખવદાસ શાહ સમિતિ અશોક મહેતા સમિતિ ઝીણાભાઈ દરજી સમિતિ બળવંતરાય મહેતા સમિતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણના કયા અનુચ્છેદમાં અનુસૂચિત જાતિ અને જનજાતિ માટે લોકસભામાં અનામત બેઠકોની જોગવાઇ છે ? અનુચ્છેદ-329 અનુચ્છેદ-325 અનુચ્છેદ-330 અનુચ્છેદ-324 અનુચ્છેદ-329 અનુચ્છેદ-325 અનુચ્છેદ-330 અનુચ્છેદ-324 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP