ભારતનું બંધારણ (Constitution Of India)
વડાપ્રધાન શ્રી લાલ બહાદુર શાસ્ત્રીના અવસાન બાદ કાર્યકારી વડાપ્રધાન તરીકે કોની નિમણૂંક કરવામાં આવી હતી ?

મોરારજીભાઈ દેસાઈ
ગુલઝારીલાલ નંદા
ચરણસીંગ
ઈન્દિરા ગાંધી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
સંઘ આયોગની બાબતમાં વિનિમયો કરવાની સત્તા કોને આપવામાં આવેલી છે ?

માન.વડાપ્રધાનશ્રી
માન.નાણામંત્રીશ્રી
આપેલ પૈકી કોઈ પણ નહીં
માન.રાષ્ટ્રપતિશ્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
કોઈપણ રાજ્યના રાજ્યપાલને કોની સહી સિક્કાવાળા આદેશપત્રથી નીમવામાં આવે છે ?

વડાપ્રધાનના
સંબંધિત રાજ્યના મુખ્યપ્રધાનના
રાષ્ટ્રપતિના
વડી અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
બંધારણની કઈ કલમ અન્વયે ભારતના સિવિલ સર્વન્ટ સામે તેમના વર્તણૂક અંગેની તપાસ તથા શિસ્તભંગની કાર્યવાહી કરવામાં આવે છે ?

કલમ 309
કલમ 310
કલમ 311
કલમ 312

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
દિલ્હી સંબંધિત વિશેષ જોગવાઈ કયા અનુચ્છેદમાં કરવામાં આવેલી છે ?

અનુચ્છેદ 239(એ)
અનુચ્છેદ 239
અનુચ્છેદ 239 (એબી)
અનુચ્છેદ 239 (એએ)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ચૂંટણીની આચાર સંહિતા ક્યારથી લાગુ થાય ?

જ્યારે ચૂંટણીની તારીખ વિધિવત્ જાહેર કરાય ત્યારથી
મતદાનની તારીખના બે દિવસ અગાઉથી
ઉમેદવારોની આખરી યાદી બહાર પડયાની તારીખથી
ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખના પછીના દિવસથી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP