ભારતનું બંધારણ (Constitution Of India)
વડાપ્રધાન શ્રી લાલ બહાદુર શાસ્ત્રીના અવસાન બાદ કાર્યકારી વડાપ્રધાન તરીકે કોની નિમણૂંક કરવામાં આવી હતી ?

ઈન્દિરા ગાંધી
ચરણસીંગ
મોરારજીભાઈ દેસાઈ
ગુલઝારીલાલ નંદા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
PIL (પી.આઈ.એલ.) શું છે ?

પબ્લિક ઇન્વેસ્ટમેન્ટ લૉ
પબ્લિક ઈન્ટરેસ્ટ લિટિગેશન
પબ્લિક ઇન્વેસ્ટમેન્ટ લેન્ડ
પબ્લિક ઇસ્યુ લીસ્ટીંગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP