ભારતનું બંધારણ (Constitution Of India)
વડાપ્રધાન શ્રી લાલ બહાદુર શાસ્ત્રીના અવસાન બાદ કાર્યકારી વડાપ્રધાન તરીકે કોની નિમણૂંક કરવામાં આવી હતી ?

ગુલઝારીલાલ નંદા
ઈન્દિરા ગાંધી
ચરણસીંગ
મોરારજીભાઈ દેસાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
બંધારણ અનુસાર, જમ્મુ કાશ્મીર ભારતીય સંઘનો...

એક વિભક્ત ભાગ છે.
એક અતૂટ ભાગ છે.
એક શ્રેષ્ઠ ભાગ છે.
એક સંદિગ્ધ ભાગ છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
રાજ્યના ગવર્નરે બહાર પાડેલ વટહુકમ કોના દ્વારા મંજૂર કરવામાં આવે છે ?

રાજ્યની વિધાનસભા
પ્રધાનમંત્રી
સંસદ
મુખ્યમંત્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતીય બંધારણમાં કયા મૂળભૂત અધિકારની ખાતરી આપવામાં આવી નથી ?

સમાનતાનો હક્ક
શોષણ વિરોધી હક્ક
સ્વતંત્રતાનો હક્ક
સંપત્તિ હક્ક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP