ભારતનું બંધારણ (Constitution Of India)
લોકસભાના અધ્યક્ષ તથા ઉપાધ્યક્ષની સોગંદવિધિ કોણ કરાવે છે ?

સોગંદવિધિ થતી નથી
સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ
વડાપ્રધાનશ્રી
રાષ્ટ્રપતિશ્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
યોગ્ય જોડકાં જોડો.
(a) ભારતના એટર્ની જનરલ
(b) સંસદમાં વાપરવાની ભાષા
(c) ઓડિટ રિપોર્ટ
(d) સંસદની રચના
(1) આર્ટિકલ – 120
(2) આર્ટિકલ – 151
(3) આર્ટિકલ – 79
(4) આર્ટિકલ – 76

b-1, d-3, a-4, c-2
d-3, b-2, c-1, a-4
c-4, a-2, d-3, b-1
a-4, c-2, d-1, b-3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
નવા કરવેરા નાંખવા અથવા હયાત કરવેરામાં વધારો-ઘટાડો કરવા માટે જરૂરી પ્રસ્તાવ સંસદ સામે મૂકવા માટે ___ ની મંજુરી લેવી જરૂરી છે.

ઉપરાષ્ટ્ર પ્રમુખ
રાષ્ટ્ર પ્રમુખ
સંસદ
ઓડિટર જનરલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
બંધારણના કયા અનુચ્છેદ અંતર્ગત તમામ નાગરિકોને વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતાનો અધિકાર રહેલો છે ?

અનુચ્છેદ 20(1) (ક)
અનુચ્છેદ 19(1) (ક)
અનુચ્છેદ 19(2) (ક)
અનુચ્છેદ 20(2) (ક)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતમાં રાજ્યના રાજ્યપાલ (ગવર્નર)ની નિમણૂક કોણ કરે છે ?

ભારતની સંસદ
રાજ્યની હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ
ભારતના રાષ્ટ્રપતિ
વડાપ્રધાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP