ભારતનું બંધારણ (Constitution Of India)
લોકસભાના અધ્યક્ષ તથા ઉપાધ્યક્ષની સોગંદવિધિ કોણ કરાવે છે ?

વડાપ્રધાનશ્રી
સોગંદવિધિ થતી નથી
સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ
રાષ્ટ્રપતિશ્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના બંધારણમાં કયા હોદાનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી ?

વિધાનસભાના અધ્યક્ષ
રાજ્યપાલ
નાયબ મુખ્યમંત્રી
મુખ્યમંત્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
પર્યાવરણનું જતન અને સુધારણા તથા જંગલો અને વન્ય પશુપક્ષીઓના રક્ષણ બાબતની જોગવાઈ રાજયનિતીના માર્ગદર્શકના સિધ્ધાંતોમાં ભારતના બંધારણમાં કયા અનુચ્છેદમાં કરવામાં આવી ?

અનુચ્છેદ - 48 -ક
અનુચ્છેદ - 45
અનુચ્છેદ - 46
અનુચ્છેદ - 48

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતીય બંધારણ અન્વયે કોઈ જ્ઞાતિ કે પેટાજ્ઞાતિનો અનુસૂચિત જાતિમાં સમાવેશ કરવો કે કેમ તેનો નિર્ણય કરવાની સતા કોને આપવામાં આવેલ છે ?

સુપ્રીમ કોર્ટ
રાષ્ટ્રપતિ
કેન્દ્રિય કેબિનેટ
લોકસભા અને રાજ્યસભાના ઠરાવ અન્વયે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP