ભારતનું બંધારણ (Constitution Of India)
કેન્દ્ર સરકારમાં પબ્લિક એકાઉન્ટ્સ કમિટીના ચેરમેનની નિમણૂક કોના દ્વારા કરવામાં આવે છે ?

વડાપ્રધાન
કેન્દ્રિય કેબીનેટ
લોકસભાના સ્પીકર
સુપ્રિમ કોર્ટના મુખ્ય ન્યાયમુર્તિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના બંધારણની જોગવાઈઓ અનુસાર લોકસભાના અધ્યક્ષને શપથ કોણ લેવડાવે છે ?

વડાપ્રધાન
શપથવિધિ થતી નથી
સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ
રાષ્ટ્રપતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
1. એટર્નીજનરલ માન. રાષ્ટ્રપતિની મરજી હોય ત્યાં સુધી હોદ્દો ધરાવશે.
2. ઉચ્ચતમ ન્યાયાલયના ન્યાયાધીશ તરીકે નીમવાને લાયક હોય તેવી વ્યક્તિને એટર્ની જનરલ તરીકે નીમી શકાય

માત્ર પ્રથમ
બંને વિધાન સાચાં નથી
આપેલ બંને
માત્ર બીજુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
નીચેનામાંથી સૌપ્રથમ કયા દેશમાં નાગરિકોના અધિકાર રક્ષણ માટે લોકપાલની રચના કરવામાં આવી ?

ડેન્માર્ક
સ્વીડન
ઓસ્ટ્રેલિયા
ફિનલેન્ડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP