ભારતનું બંધારણ (Constitution Of India)
કેન્દ્ર સરકારમાં પબ્લિક એકાઉન્ટ્સ કમિટીના ચેરમેનની નિમણૂક કોના દ્વારા કરવામાં આવે છે ?

લોકસભાના સ્પીકર
સુપ્રિમ કોર્ટના મુખ્ય ન્યાયમુર્તિ
કેન્દ્રિય કેબીનેટ
વડાપ્રધાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ચૂંટણીપંચ દ્વારા જાહેરનામું પ્રાપ્ત થયા પછી સંસદના ગૃહમાં સભ્યોની નિમણૂક કોણ કરી શકે ?

ચેરમેન
પ્રધાનમંત્રી
લોકસભા અધ્યક્ષ
રાષ્ટ્રપતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
નાગરિકત્વ (સુધારા) ધારો - 2005 અન્વયે નીચેના પૈકી શું દાખલ કરવામાં આવ્યું ?

વિદેશી નાગરિકત્વ
આપેલ પૈકી એક પણ નહીં
બહુવિધ નાગરિકત્વ
દ્વિ - નાગરિકત્વ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP