ભારતનું બંધારણ (Constitution Of India)
'કાયદાથી મળેલા અધિકાર સિવાય, કોઇ કર નાખી શકાશે નહિ કે વસૂલ કરી શકાશે નહિ' ભારતીય સંવિધાનમાં આ પ્રકારની જોગવાઈ કરવામાં આવેલ છે. આ આર્ટિકલ જણાવો.

આર્ટિકલ – 265
આર્ટિકલ - 247
આર્ટિકલ - 270
સંવિધાનમાં સંસદના ઠરાવ બાદ જાહેરનામું બહાર પાડે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ગુજરાતની પ્રથમ વિધાનસભાના અધ્યક્ષ કોણ હતા ?

નટવરલાલ શાહ
કુંદનલાલ ધોળકિયા
મનુભાઈ પાલખીવાલા
કલ્યાણજી મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
બંધારણના કયા સુધારાથી મિલકતના અધિકારનું મૂળભૂત અધિકાર તરીકેનું સ્થાન રદ કરાયેલું છે ?

42 મો સુધારો
45 મો સુધારો
44 મો સુધારો
43 મો સુધારો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
'કાયદાની નજરમાં સૌ સરખા' એવું ભારતીય બંધારણના કયા અનુચ્છેદમાં જણાવેલું છે ?

અનુચ્છેદ - 14
અનુચ્છેદ - 18
અનુચ્છેદ - 16
અનુચ્છેદ - 12

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
વિધાનસભામાં પ્રશ્નકાળ દરમ્યાન ધારાસભ્યને પ્રશ્ન પૂછવાની કોણ ના પાડી શકે ?

મુખ્ય સચીવશ્રી
સંસદીય સચીવ
મુખ્ય પ્રધાન
સ્પીકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
જ્યારે રાષ્ટ્રપતિ સંસદના બંને ગૃહોની સંયુક્ત બેઠક બોલાવે છે ત્યારે તેનાં અધ્યક્ષ કોણ હોય છે ?

રાષ્ટ્રપતિ
પ્રધાનમંત્રી
ઉપરાષ્ટ્રપતિ
સ્પીકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP