ભારતનું બંધારણ (Constitution Of India) 'કાયદાથી મળેલા અધિકાર સિવાય, કોઇ કર નાખી શકાશે નહિ કે વસૂલ કરી શકાશે નહિ' ભારતીય સંવિધાનમાં આ પ્રકારની જોગવાઈ કરવામાં આવેલ છે. આ આર્ટિકલ જણાવો. આર્ટિકલ – 265 આર્ટિકલ - 247 સંવિધાનમાં સંસદના ઠરાવ બાદ જાહેરનામું બહાર પાડે આર્ટિકલ - 270 આર્ટિકલ – 265 આર્ટિકલ - 247 સંવિધાનમાં સંસદના ઠરાવ બાદ જાહેરનામું બહાર પાડે આર્ટિકલ - 270 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) આયોજન પંચના અધ્યક્ષ કોણ હોય છે ? રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિ નાણાંપ્રધાન વડાપ્રધાન રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિ નાણાંપ્રધાન વડાપ્રધાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્યપાલ કોઈ અન્ય સંસ્થાનું વેતનવાળું પદ નહીં સ્વીકારે એ જોગવાઈ બંધારણની કઈ કલમમાં કરવામાં આવેલ છે ? 156(1) 158(5) 157(7) 158(2) 156(1) 158(5) 157(7) 158(2) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણની જોગવાઇઓ અનુસાર લોકસભાના અધ્યક્ષને શપથ કોણ લેવડાવે છે ? શપથવિધિ થતી નથી વડાપ્રધાન સુપ્રિમ કોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ રાષ્ટ્રપતિ શપથવિધિ થતી નથી વડાપ્રધાન સુપ્રિમ કોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ રાષ્ટ્રપતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્ય જાહેર સેવા આયોગના સભ્યને તેઓના પદ પરથી દૂર કરવાની સત્તા ભારતના સંવિધાન હેઠળ કોને છે? વડાપ્રધાન રાષ્ટ્રપતિ સુપ્રીમ કોર્ટ રાજ્યપાલ વડાપ્રધાન રાષ્ટ્રપતિ સુપ્રીમ કોર્ટ રાજ્યપાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્યસભા તેમજ લોકસભામાં સભાની બેઠક મોકૂફીની દરખાસ્ત લાવવાનો અધિકાર કોને છે ? પ્રધાનમંત્રીને ગૃહને ઉપાધ્યક્ષને અધ્યક્ષને પ્રધાનમંત્રીને ગૃહને ઉપાધ્યક્ષને અધ્યક્ષને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP