ભારતનું બંધારણ (Constitution Of India)
સંધ અને રાજ્યોનાં લોક સેવા આયોગની રચના અંગેની જોગવાઈ કરતો ભારતીય સંવિધાનનો આર્ટિકલ જણાવો.

આર્ટિકલ-317
આર્ટિકલ–311
આર્ટિકલ-322
આર્ટિકલ-315

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
રાજ્ય નાણાં પંચની રચના પાછળનો મુખ્ય ઉદેશ શું છે ?

રાજ્ય સરકાર અને પાલિકાઓ-પંચાયતો વચ્ચેનું નાણાકીય અસંતુલન નિવારવું
આપેલ બંને
આપેલ પૈકી એક પણ નહીં
પંચાયતો અને પાલિકાઓને નાણાકીય રીતે સક્ષમ બનાવવી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP