ભારતનું બંધારણ (Constitution Of India) સંધ અને રાજ્યોનાં લોક સેવા આયોગની રચના અંગેની જોગવાઈ કરતો ભારતીય સંવિધાનનો આર્ટિકલ જણાવો. આર્ટિકલ-322 આર્ટિકલ-315 આર્ટિકલ-317 આર્ટિકલ–311 આર્ટિકલ-322 આર્ટિકલ-315 આર્ટિકલ-317 આર્ટિકલ–311 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારત સરકાર દ્વારા વિકલાંગોને હકો અપાવતું બિલ (રાઈટ્સ ઓફ પર્સન્સ વીથ ડીઝેબિલિટી બિલ) કયારે મંજૂર કરવામાં આવ્યું ? 2008 2016 2014 2010 2008 2016 2014 2010 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) એક ઉમેદવાર સંસદના બંને ગૃહમાં એક સાથે ચૂંટાય તો શું કરવું પડે ? લોકસભામાંથી રાજીનામું આપે કારણ કે તે નીચલું ગૃહ છે. રાજ્યસભામાંથી રાજીનામું આપે કારણ કે લોકસભાની તુલનાએ ઓછું મહત્ત્વ ધરાવે છે. પોતાની ઈચ્છાનુસાર કોઈ એક ગૃહના સભ્યપદેથી રાજીનામું આપે છે. સંસદના બંને ગૃહમાં સભ્ય તરીકે રહેશે. લોકસભામાંથી રાજીનામું આપે કારણ કે તે નીચલું ગૃહ છે. રાજ્યસભામાંથી રાજીનામું આપે કારણ કે લોકસભાની તુલનાએ ઓછું મહત્ત્વ ધરાવે છે. પોતાની ઈચ્છાનુસાર કોઈ એક ગૃહના સભ્યપદેથી રાજીનામું આપે છે. સંસદના બંને ગૃહમાં સભ્ય તરીકે રહેશે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) જમ્મુ-કાશ્મીર દ્વારા નવું બંધારણ કયારે સ્વીકારવામાં આવ્યું ? 26 જાન્યુઆરી, 1957 17 નવેમ્બર, 1956 13 જાન્યુઆરી, 1956 17 ઓગષ્ટ, 1957 26 જાન્યુઆરી, 1957 17 નવેમ્બર, 1956 13 જાન્યુઆરી, 1956 17 ઓગષ્ટ, 1957 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સામાજિક ન્યાય નિધિમાંથી આર્થિક યોજનાઓ માટે કેટલી રકમ વાપરી શકાય ? 50 ટકા 60 ટકા 20 ટકા 40 ટકા 50 ટકા 60 ટકા 20 ટકા 40 ટકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના પ્રથમ પછાત વર્ગ કમિશનના અધ્યક્ષ કોણ હતા ? ડૉ. કે. એમ. મુનશી ડૉ. બાબાસાહેબ આંબેડકર કાકાસાહેબ કાલેલકર જગજીવન રામ ડૉ. કે. એમ. મુનશી ડૉ. બાબાસાહેબ આંબેડકર કાકાસાહેબ કાલેલકર જગજીવન રામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP