ભારતનું બંધારણ (Constitution Of India) સંધ અને રાજ્યોનાં લોક સેવા આયોગની રચના અંગેની જોગવાઈ કરતો ભારતીય સંવિધાનનો આર્ટિકલ જણાવો. આર્ટિકલ–311 આર્ટિકલ-317 આર્ટિકલ-322 આર્ટિકલ-315 આર્ટિકલ–311 આર્ટિકલ-317 આર્ટિકલ-322 આર્ટિકલ-315 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સંવિધાનના અનુચ્છેદ -352 અંતર્ગત આજ સુધીમાં ભારતમાં કેટલી વખત કટોકટી લાદવામાં આવી છે ? 2 4 1 3 2 4 1 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) આપણા દેશમાં વડી અદાલતના ન્યાયમૂર્તિઓ કોણ નીમે છે ? મુખ્યપ્રધાન રાષ્ટ્રપતિ રાજ્યપાલ વડાપ્રધાન મુખ્યપ્રધાન રાષ્ટ્રપતિ રાજ્યપાલ વડાપ્રધાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતની બંધારણીય સભા દ્વારા રાષ્ટ્રગાન 'જન ગણ મન'ને ક્યારે અધિકૃત રીતે માન્યતા આપવામાં આવી ? 30 જાન્યુઆરી, 1950 26 નવેમ્બર, 1949 26 નવેમ્બર, 1930 24 જાન્યુઆરી, 1950 30 જાન્યુઆરી, 1950 26 નવેમ્બર, 1949 26 નવેમ્બર, 1930 24 જાન્યુઆરી, 1950 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) નીચે જણાવેલ નામોમાંથી કયા મહાનુભાવોને ઉપરાષ્ટ્રપતિપદ મળ્યા બાદ રાષ્ટ્રપતિ બનવાનો અવસર પણ પ્રાપ્ત થયો ? નીલમ સંજીવ રેડ્ડી જ્ઞાની ઝેલસિંહ રાજેન્દ્રપ્રસાદ વી.વી. ગીરી નીલમ સંજીવ રેડ્ડી જ્ઞાની ઝેલસિંહ રાજેન્દ્રપ્રસાદ વી.વી. ગીરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) શિક્ષણનો અધિકાર તે : કાનૂની અધિકાર છે. વહીવટી અધિકાર છે. કુદરતી અધિકાર છે. મૂળભૂત અધિકાર છે. કાનૂની અધિકાર છે. વહીવટી અધિકાર છે. કુદરતી અધિકાર છે. મૂળભૂત અધિકાર છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP