ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય બંધારણમાં કયા સુધારા અન્વયે સંવિધાનના આમુખમાં 'સાર્વભૌમ સમાજવાદી, બિન સાંપ્રદાયિક, લોકશાહી પ્રજાસતાક' એવા શબ્દો ઉમેરવામાં આવ્યા ? 46 મો સુધારો 48 મો સુધારો 42 મો સુધારો 44 મો સુધારો 46 મો સુધારો 48 મો સુધારો 42 મો સુધારો 44 મો સુધારો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) "ભારતમાં કોઈ નાગરિકની સામે ફક્ત ધર્મ, જાતિ, જ્ઞાતિ, લિંગ, જન્મસ્થાન અથવા એમાંના કોઈ કારણે રાજ્ય ભેદભાવ કરી શકશે નહીં." આ જોગવાઈ કયા આર્ટિકલમાં દર્શાવવામાં આવેલી છે ? 18 16 19 15 18 16 19 15 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) "સંઘના હિસાબો સંબંધી ભારતના નિયંત્રક અને મહાલેખા પરીક્ષકનાં રિપોર્ટ માન રાષ્ટ્રપતિ સમક્ષ રજૂ કરવાની" જોગવાઈ બંધારણનાં ક્યાં આર્ટિકલમાં જણાવવામાં આવેલું છે ? 149 148 151 150 149 148 151 150 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) નાગરિકત્વ (સુધારા) ધારો - 2005 અન્વયે નીચેના પૈકી શું દાખલ કરવામાં આવ્યું ? વિદેશી નાગરિકત્વ બહુવિધ નાગરિકત્વ આપેલ પૈકી એક પણ નહીં દ્વિ - નાગરિકત્વ વિદેશી નાગરિકત્વ બહુવિધ નાગરિકત્વ આપેલ પૈકી એક પણ નહીં દ્વિ - નાગરિકત્વ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) 'ધર્મપરિવર્તન' કેવો દરજ્જો કહેવાય ? ધાર્મિક દરજ્જો અર્જિત દરજ્જો અર્પિત દરજ્જો અર્પિત અને અર્જિત બંને દરજ્જો ધાર્મિક દરજ્જો અર્જિત દરજ્જો અર્પિત દરજ્જો અર્પિત અને અર્જિત બંને દરજ્જો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) 1971માં 'કિમીલયર' શબ્દ કઈ સમિતિ દ્વારા દાખલ કરવામાં આવ્યો ? રંગનાથન સમિતિ રામનંદન સમિતિ સતાનાથન સમિતિ કૃષ્ણસ્વામી ઐયર સમિતિ રંગનાથન સમિતિ રામનંદન સમિતિ સતાનાથન સમિતિ કૃષ્ણસ્વામી ઐયર સમિતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP