ભારતનું બંધારણ (Constitution Of India)
રાષ્ટ્રપતિ વર્ષના કયા સત્રમાં સંસદના બંને ગૃહોને સંબોધિત કરે છે ?

શિયાળુ સત્રમાં
બધાજ સત્રમાં
ચોમાસુ સત્રમાં
પ્રથમ સત્રમાં (બજેટ સત્રમાં)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
બાળમજૂરી પર પ્રતિબંધ અંગે ભારતના બંધારણમાં જોગવાઈ છે કે નહીં અને હોય તો કઈ કલમમાં છે ?

કલમ - 51-એ
કલમ - 24
બંધારણમાં જોગવાઈ નથી
કલમ - 41

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
નીચે જણાવેલ નામોમાંથી કયા મહાનુભાવને ઉપરાષ્ટ્રપતિપદ મળ્યા બાદ રાષ્ટ્રપતિ બનવાનો અવસર પણ પ્રાપ્ત થયો ?

વી.વી. ગીરી
નીલમ સંજીવ રેડ્ડી
જ્ઞાની ઝૈલસિંહ
રાજેન્દ્ર પ્રસાદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
રાજ્ય લોકસેવા આયોગનાં સ્ટાફની સેવા શરતો, અંગેની જોગવાઈઓ કોણ નક્કી કરે છે ?

વિધાનસભાના સ્પીકરશ્રી
માન. હાઇકોર્ટના ચીફ જસ્ટીસ
ચૂંટણી કમિશનરશ્રી
માન. રાજ્યપાલશ્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP