ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતીય બંધારણમાં નબળા વર્ગના લોકોના શૈક્ષણિક અને આર્થિક હિતોની જાળવણી કરવી, જાહેર આરોગ્યનું સ્તર સુધારવું, નશાબંધીનો અમલ કરવો વગેરે બાબતોની સતા રાજયને સોંપવામાં આવેલ છે. આ સિદ્ધાંતો પૈકી કોઇપણનું અમલીકરણ ન કરે તો તે માટે અદાલતી કાર્યવાહી દ્વારા તેનો અમલ કરાવી શકાય નહીં. આ બાબતનો ઉલ્લેખ બંધારણની કઇ કલમમાં કરવામાં આવ્યો છે ?

આર્ટિકલ – 34
આર્ટિકલ – 37
આર્ટિકલ – 36
આર્ટિકલ – 35

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
યોગ્ય જોડકા જોડો.
(a) ગ્રામ પંચાયતોની રચના
(b) રાજ્યના એડવોકેટ જનરલ
(c) વિધાનસભાઓની રચના
(d) નાણાં કમીશન
(1) આર્ટિકલ – 170
(2) આર્ટિકલ – 280
(3) આર્ટિકલ – 40
(4) આર્ટિકલ – 165

b-4, a-3, c-1, d-2
c-4, a-3, b-2, c-1
a-4, c-1, d-2, b-3
c-2, b-4, a-3, d-1

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
અનુચ્છેદ 54 પ્રમાણે રાષ્ટ્રપતિની ચૂંટણી કોના દ્વારા કરવામાં આવે છે ?

સંસદના બંને ગૃહના સભ્યો દ્વારા
સંસદના બંને ગૃહના સભ્યો દ્વારા અને રાજ્યની વિધાનસભાના ચૂંટાયેલા સભ્ય દ્વારા બંનેના સયુંકત સભ્યો દ્વારા
રાજ્યની વિધાનસભાના ચૂંટાયેલા સભ્ય દ્વારા
પ્રધાનમંત્રી દ્વારા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP