ભારતનું બંધારણ (Constitution Of India)
રાષ્ટ્રપતિના મૃત્યુ, રાજીનામા કે હોદ્દા પરથી દૂર થવાના કે અન્ય કોઈ કારણસર ખાલી થયેલ હોદ્દા ભરવા માટેની ચૂંટણી કેટલા સમયગાળામાં થવી જોઈએ ?

જગ્યા ખાલી થયાનાં 12 મહિનામાં
જગ્યા ખાલી થયાનાં 6 મહિનામાં
જગ્યા ખાલી થયાનાં 3 મહિનામાં
જગ્યા ખાલી થયાનાં 9 મહિનામાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
લઘુમતીઓને બંધારણનો અનુચ્છેદ 30 શૈક્ષણિક સંસ્થાઓ સ્થાપવાનો અને તેનો વહીવટ કરવાનો અધિકાર આપે છે તેનો આધાર

સંસ્કૃતિ અને ભાષા છે
ધર્મ અને સંસ્કૃતિ છે
ધર્મ અને જાતિ છે
ધર્મ અને ભાષા છે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
રાષ્ટ્રપતિએ જાહેર કરેલ વટહુકમ સંસદ શરૂ થયા બાદ કેટલો સમયમાં મંજૂર થવો જરૂરી છે ?

નવ અઠવાડિયામાં
ત્રણ અઠવાડિયામાં
બે અઠવાડિયામાં
છ અઠવાડિયામાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ કોણ હતા ?

ડૉ. રાધાકૃષ્ણન
ચક્રવર્તી રાજગોપાલાચારી
ડૉ. રાજેન્દ્ર પ્રસાદ
આપેલ પૈકી કોઈ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP