ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય સંવિધાનના કયા આર્ટિલમાં કટોકટીની ઉદ્ઘોષણાની જોગવાઈ કરવામાં આવેલ છે ? આર્ટિકલ – 355 આર્ટિકલ – 353 આર્ટિકલ – 352 આર્ટિકલ – 357 આર્ટિકલ – 355 આર્ટિકલ – 353 આર્ટિકલ – 352 આર્ટિકલ – 357 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) "રાજ્યપાલની મુખ્ય કામગીરી રાજ્ય સરકારના ગૌરવ, સ્થિરતા તેમજ તેની સામૂહિક જવાબદારીનું રક્ષણ કરવાની છે.“ આ વિધાન કોનું છે ? જવાહરલાલ નેહરુ ક.મા. મુનશી લાલબહાદુર શાસ્ત્રી બી.આર. આંબેડકર જવાહરલાલ નેહરુ ક.મા. મુનશી લાલબહાદુર શાસ્ત્રી બી.આર. આંબેડકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડીટર જનરલ ... બંધારણીય પદ ધરાવે છે. ન્યાયિક પદ ધરાવે છે સંયુકત રાષ્ટ્ર સંઘનું પ્રતિનિધિત્વ કરે છે સરકારી પદ ધરાવે છે બંધારણીય પદ ધરાવે છે. ન્યાયિક પદ ધરાવે છે સંયુકત રાષ્ટ્ર સંઘનું પ્રતિનિધિત્વ કરે છે સરકારી પદ ધરાવે છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના સર્વોચ્ચ ન્યાયાલયમાં નિમણૂક પામનાર સૌપ્રથમ ગુજરાતીનું નામ જણાવો. હરિલાલ કણિયા એન.એસ. ઠક્કર પી. એન. પટેલ ચીમનાલાલ વાણિયા હરિલાલ કણિયા એન.એસ. ઠક્કર પી. એન. પટેલ ચીમનાલાલ વાણિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) નીચેના પૈકી શેની જોગવાઈ બંધારણમાં થયેલ નથી ? જાહેર હિસાબ એકત્રિત ફંડ લોકલ ફંડ આકસ્મિક ફંડ જાહેર હિસાબ એકત્રિત ફંડ લોકલ ફંડ આકસ્મિક ફંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત જનજાતિઓ માટેની રાષ્ટ્રીય પંચની નિમણૂંક કરવાની સત્તા કોની છે ? સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશ સમાજ કલ્યાણ ખાતાના મંત્રી વડાપ્રધાન રાષ્ટ્રપતિ સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશ સમાજ કલ્યાણ ખાતાના મંત્રી વડાપ્રધાન રાષ્ટ્રપતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP