સામાન્ય જ્ઞાન (GK)
વડાપ્રધાન તરીકે આઈ.કે.ગુજરાલ કોના અનુગામી બન્યા ?

દેવગૌડા
ચંદ્રશેખર
અટલ બિહારી વાજપેયી
નરસિંહરાવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
મોરારજીભાઈ દેસાઈનું સમાધિ સ્થળ કયા નામે ઓળખાય છે ?

શક્તિસ્થલ
શાંતિવન
રાજઘાટ
અભયઘાટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
આઝાદ હિંદ સરકારની સ્થાપના કયારે અને કયા કરવામાં આવી હતી ?

26 જાન્યુઆરી, 1940 - કોલકાતા
1 સપ્ટેમ્બર, 1942 - કોહિમા
21 ઓક્ટોબર, 1943 - સિંગાપુર
21 ઓક્ટોબર, 1943 - રંગુન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
નરચંદ્રસૂરિ એ નીચેનામાંથી કયા ગ્રંથની રચના કરી છે ?

નારચંદ્ર જ્યોતિ:સાર - જ્યોતિષને લખતો ગ્રંથ
આપેલ તમામ
પ્રાકૃતપ્રબોધ - પ્રાકૃત વ્યાકરણ
કથારત્નસાગર - કથાસંગ્રહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP