સામાન્ય જ્ઞાન (GK)
કુમારપાળે શાકંભરીના રાજા અર્ણોરાજને હરાવી એની કુંવરી પ્રાપ્ત કરી તે ઘટના કયા ગ્રંથમાં નિરૂપવામાં આવી છે ?

ચંદ્રલેખાવિજયપ્રકરણ
મુદ્રિતકુમુદચંદ્ર
કહાવલી
સુમતિનાથચરિત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
નીચેનામાંથી સાચું / સાચા જોડકું / જોડકા પસંદ કરો.

આપેલ તમામ
ઈરુલા-તમિલનાડુ
કઠોડી-ગુજરાત
બોન્ડા-ઓડિશા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP