સામાન્ય જ્ઞાન (GK)
22 ઓક્ટોબર, 2015 ના રોજ આંધ્રપ્રદેશની રાજધાની અમરાવતીનો શિલાન્યાસ કોણે કર્યો હતો ?

યોગગુરૂ બાબા રામદેવ
રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી
મુખ્યમંત્રી ચંદ્રાબાબુ નાયડુ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ટાઈગોન (Tigon) શું છે ?

વાઘ અને માદા-દીપડા દ્વારા પેદા થયેલ પ્રાણી
સિંહ અને વાઘણ દ્વારા પેદા થયેલ પ્રાણી
દીપડા અને સિંહણ દ્વારા પેદા થયેલ પ્રાણી
વાઘ અને સિંહણ દ્વારા પેદા થયેલ પ્રાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
'મેરીકોમ'ની ભૂમિકા કઈ અભિનેત્રીએ નિભાવી છે ?

આલિયા ભટ્ટ
પરિણીતી ચોપરા
પ્રિયંકા ચોપરા
કરીના કપૂર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP