સામાન્ય જ્ઞાન (GK)
'અંગત' કાવ્યસંગ્રહના કર્તા કોણ છે ?

મણિશંકર ભટ્ટ
કવિ નર્મદ
રાવજી પટેલ
પન્નાલાલ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
નીચેના પૈકી કોણે 'સંવાદ કૌમુદી' નામના અઠવાડિક વર્તમાનપત્રની શરૂઆત કરી હતી ?

રાજા રામમોહનરાય
સ્વામી દયાનંદ સરસ્વતી
સુરેન્દ્રનાથ બેનરજી
ઇશ્વરચંદ્ર વિદ્યાસાગર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી એપેલેટ બોર્ડ(IPAB)નું વડુમથક કયા સ્થળે આવેલું છે ?

કલકત્તા
ચેન્નાઈ
દિલ્હી
મુંબઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ભૂકંપીય તરંગો નીચેના પૈકી ___ માં સૌથી ઝડપી પ્રવાસ કરે છે.

વાયુ
પ્રવાહી અને વાયુ બંને
પ્રવાહી
ઘન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
દિલ્હી સલ્તનતની સ્થાપના કોણે કરી હતી ?

શિહાબુદીન ધોરી
કુતુબુદીન ઐબિકે
કુતુબુદીન બખ્તિયારે
મહમૂદ ગઝનવીએ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP