સામાન્ય જ્ઞાન (GK) 'અંગત' કાવ્યસંગ્રહના કર્તા કોણ છે ? પન્નાલાલ પટેલ રાવજી પટેલ મણિશંકર ભટ્ટ કવિ નર્મદ પન્નાલાલ પટેલ રાવજી પટેલ મણિશંકર ભટ્ટ કવિ નર્મદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) અનુસૂચિત જાતિ/અનુસૂચિત જનજાતિ (અત્યાચાર નિવારણ) ધારા હેઠળના ગુનાની તપાસ માટે નિમાયેલઅધિકારી તપાસનો અહેવાલ કોને મોકલી આપશે ? પોલીસ સુપ્રિન્ટેન્ડન્ટ ગૃહ સચિવ જીલ્લા મેજીસ્ટ્રેટ પોલીસ મહાનિદેશક પોલીસ સુપ્રિન્ટેન્ડન્ટ ગૃહ સચિવ જીલ્લા મેજીસ્ટ્રેટ પોલીસ મહાનિદેશક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) કપાસના પાકમાં મેગ્નેશિયમની ઊણપને લીધે કયા ચિહ્નો જોવા મળે છે ? પાન પીળા પડવાં પાન ખરી પડવાં પાન લાલ થવાં આમાંથી કોઈ નહીં પાન પીળા પડવાં પાન ખરી પડવાં પાન લાલ થવાં આમાંથી કોઈ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) આમાં વિવાદાસ્પદ લેખક કોણ નથી ? નિરાદ ચૌધરી આર. કે. નારાયણ સલમાન રશ્દી ખુશવંતસિંઘ નિરાદ ચૌધરી આર. કે. નારાયણ સલમાન રશ્દી ખુશવંતસિંઘ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ગુજરાત રાજયમાં કુલ કેટલા અભ્યારણ્ય આવેલા છે ? 10 30 15 20 10 30 15 20 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) 'ત્રિફળા' ઔષધિમાં કયા વૃક્ષનું ફળ વપરાય છે ? આમળા પુવાડ આદુ મીંઢી આવળ આમળા પુવાડ આદુ મીંઢી આવળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP