સામાન્ય જ્ઞાન (GK)
'અંગત' કાવ્યસંગ્રહના કર્તા કોણ છે ?

પન્નાલાલ પટેલ
રાવજી પટેલ
મણિશંકર ભટ્ટ
કવિ નર્મદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
અનુસૂચિત જાતિ/અનુસૂચિત જનજાતિ (અત્યાચાર નિવારણ) ધારા હેઠળના ગુનાની તપાસ માટે નિમાયેલઅધિકારી તપાસનો અહેવાલ કોને મોકલી આપશે ?

પોલીસ સુપ્રિન્ટેન્ડન્ટ
ગૃહ સચિવ
જીલ્લા મેજીસ્ટ્રેટ
પોલીસ મહાનિદેશક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
કપાસના પાકમાં મેગ્નેશિયમની ઊણપને લીધે કયા ચિહ્નો જોવા મળે છે ?

પાન પીળા પડવાં
પાન ખરી પડવાં
પાન લાલ થવાં
આમાંથી કોઈ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
આમાં વિવાદાસ્પદ લેખક કોણ નથી ?

નિરાદ ચૌધરી
આર. કે. નારાયણ
સલમાન રશ્દી
ખુશવંતસિંઘ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP