સામાન્ય જ્ઞાન (GK)
'અંગત' કાવ્યસંગ્રહના કર્તા કોણ છે ?

રાવજી પટેલ
મણિશંકર ભટ્ટ
પન્નાલાલ પટેલ
કવિ નર્મદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
રાજા રવિ વર્માના ચિત્રો ગુજરાતના કયા મ્યુઝિયમમાં જોવા મળે છે ?

કેલિકો મ્યુઝિયમ
એલ.ડી. મ્યુઝિયમ
કચ્છ મ્યુઝિયમ
ફતેસિંહ મ્યુઝિયમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
બે ભરતી કે બે ઓટ વચ્ચેનો સમયગાળો આશરે કેટલો હોય છે ?

11 કલાક અને 25 મિનિટ
11 કલાક અને 35 મિનિટ
12 કલાક અને 5 મિનિટ
12 કલાક અને 25 મિનિટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP