સામાન્ય જ્ઞાન (GK)
'અંગત' કાવ્યસંગ્રહના કર્તા કોણ છે ?

કવિ નર્મદ
રાવજી પટેલ
પન્નાલાલ પટેલ
મણિશંકર ભટ્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ગિરનાર પર કયા જૈન તીર્થકરનું મંદિર જોવા મળે છે ?

ઋષભદેવ
પાર્શ્વનાથ
નેમિનાથ
મહાવીર સ્વામી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
હ્રદય બદલવાનું પ્રથમ ઓપરેશન કોણે કર્યુ હતું ?

ક્રીશ્ચન બર્નાડ
રોબર્ટ વેલનબર્ગ
એલેકઝાંડર ફલેમિંગ
માર્ટીન કલાઇવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
કિરણ મજમુદાર કયા ક્ષેત્ર સાથે સંકળાયેલ છે ?

રમત-જગત
રાજકારણ
કોર્પોરેશન કંપની
ફિલ્મ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP