GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016)
‘‘હિંદ છોડો’’ ચળવળ સમયે પોતાના જાનની આહૂતિ આપનાર શહીદ વીર કિનારીવાલાની અમદાવાદ, ગુજરાત કોલેજ ખાતેની ખાંભીનું અનાવરણ કોના વરદ્હસ્તે કરવામાં આવ્યું હતું ?

જયપ્રકાશ નારાયણ
વલ્લભભાઈ પટેલ
ઈન્દુલાલ યાજ્ઞિક
મોહનદાસ ગાંધી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016)
ભારતમાં ઉપરાષ્ટ્રપતિ હોદ્દાની રૂએ...

આપેલ પૈકી એક પણ નહીં
રાજ્યસભાના અધ્યક્ષ બને છે.
લોકસભાના અધ્યક્ષ બને છે.
બન્નેના અધ્યક્ષ બની શકે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP