સામાન્ય જ્ઞાન (GK)
નીચેનામાંથી કોણ ભારતીય બંધારણની ખરડા (મુસદ્દા) સમિતિના સભ્ય ન હતા ?

ડૉ. રાજેન્દ્રપ્રસાદ
ટી માધવરાવ
સૈયદ મહમ્મદ સાદુલ્લા
કનૈયાલાલ મુનશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
પ્રાચીન સાહિત્ય અને તેના રચયિતા અંગે અયોગ્ય જોડકું પસંદ કરો.

મયૂરશતક - મયૂર ભટ્ટ
નાગાનંદ - હર્ષવર્ધન
કાદમ્બરી - બાણભટ્ટ
રત્નાવલી - કવિ ભટ્ટી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP