GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016)
‘મોરના ઈંડા ચીતરવાં ન પડે' કહેવતનો અર્થ જણાવો.

ઈંડા સુંદર ચીતરેલાં જ હોય.
મોર સુંદર હોય તેથી.
મોરનું ઈંડુ ચીતરેલું જ હોય છે.
માતા-પિતાના સંસ્કાર - ગુણો બાળકોમાં આપોઆપ આવે છે તેને કેળવવા પડતા નથી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016)
કચ્છના રાપર ખાતે કયો લોકમેળો ભરાય છે ?

રવેચીનો મેળો
ચિત્રવિચિત્રનો મેળો
રાપરદેવનો મેળો
જખનો મેળો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016)
નીચે આપેલા સમાસ અને તેના પ્રકારમાંથી ક્યો સાચો છે ?

ત્રિકાળ-ઉપપદ
પંકજ-તત્પુરુષ
નખશિખ-બહુવ્રીહિ
ટાઇમટેબલ-દ્વન્દ્વ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016)
તારાઓમાં કઈ પ્રક્રિયાને લીધે વિકિરણ સ્વરૂપે ઉર્જા ઉત્પન્ન થતાં તેઓ સ્વયંપ્રકાશિત છે ?

ન્યુક્લિયર સંલયન
કોસ્મિક
સુપરનોવા
ન્યુક્લિયર વિખંડન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP