GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016)
કેન્દ્ર સરકારની વહીવટી કામગીરીની સમીક્ષા સૌ પ્રથમ કોણે કરી હતી ?

એ.ડી. ગોરવાલા
બી.આર. આંબેડકર
સરદાર પટેલ
એન. ગોપાલસ્વામી આયંગર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016)
પ્રસિદ્ધ કાવ્ય “કંઇ લાખો નિરાશામાં અમર આશા છુપાઇ છે.” ના સર્જકનું નામ જણાવો.

સ્વામી આનંદ
આનંદશંકર ધ્રુવ
રમણભાઈ નીલકંઠ
મણિલાલ નભુભાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016)
મહુડી ખાતેના પવિત્ર ઘંટાકર્ણ મહાવીર સ્વામીના જૈન મંદિરના સ્થાપકનું નામ જણાવો.

વિદ્યાસાગરસુરીશ્વરજી મ.સા.
યુગભૂષણસુરીશ્વરજી મ.સા.
બુદ્ધિસાગરસુરીશ્વરજી મ.સા.
ધર્મસાગરસુરીશ્વરજી મ.સા.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016)
કેન્દ્ર સરકાર દ્વારા પંચાયતોને અનુદાન આપવાની શરૂઆત ક્યારથી થઈ ?

પંચાયતોએ 1990માં કરેલી માગણીઓ બાદ
પ્રથમ નાણાં પંચથી
73મા બંધારણ સુધારા બાદ
બંધારણના આરંભથી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP