GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016)
‘એક કાંકરે બે પક્ષી મારવા' કહેવતનો અર્થ જણાવો.

સફળતા ન મળે એટલે પક્ષીને મારવા
કાર્ય સિદ્ધ ન થાય માટે પથ્થર મારવો
એક પ્રયાસે બે કાર્યો સિદ્ધ થવાં
કાંકરાથી બે પક્ષીનો પ્રાણ લેવો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016)
સનદી સેવા ‘‘પક્ષથી પર” હોવી જોઈએ અને “રાજકીય ગણતરીઓ લઘુતમ હોવી જોઇએ" એવું કોણે કહ્યું છે ?

જવાહરલાલ નેહરુ
જગજીવનરામ
સરદાર પટેલ
બી. આર. આંબેડકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP