GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) નાણાંકીય કટોકટી કોણ જાહેર કરી શકે ? રાષ્ટ્રપતિ સંસદ પ્રધાનમંત્રી નાણામંત્રી રાષ્ટ્રપતિ સંસદ પ્રધાનમંત્રી નાણામંત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) TRAI ની સ્થાપના ક્યારે થઇ ? 1999 આપેલ પૈકી એક પણ નહીં 1991 1992 1999 આપેલ પૈકી એક પણ નહીં 1991 1992 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP આ પ્રશ્ન રદ થયેલ છે.
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) ભારત સરકાર દ્વારા પદ્મભૂષણ એવોર્ડ પુરસ્કૃત મનુભાઈ પંચોળી દ્વારા કઇ સંસ્થાની સ્થાપના કરવામાં આવી હતી ? લોકવિચાર મંચ લોકઅમૃત લોકભારતી લોકવાણી લોકવિચાર મંચ લોકઅમૃત લોકભારતી લોકવાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) ‘એક કાંકરે બે પક્ષી મારવા' કહેવતનો અર્થ જણાવો. કાર્ય સિદ્ધ ન થાય માટે પથ્થર મારવો એક પ્રયાસે બે કાર્યો સિદ્ધ થવાં કાંકરાથી બે પક્ષીનો પ્રાણ લેવો સફળતા ન મળે એટલે પક્ષીને મારવા કાર્ય સિદ્ધ ન થાય માટે પથ્થર મારવો એક પ્રયાસે બે કાર્યો સિદ્ધ થવાં કાંકરાથી બે પક્ષીનો પ્રાણ લેવો સફળતા ન મળે એટલે પક્ષીને મારવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) અમદાવાદ શહેરમાં તાજેતરમાં જુલાઈ-2016માં નીકળેલ ભગવાન જગન્નાથજીની રથયાત્રાનું કેટલામું વર્ષ હતું ? 138 137 136 139 138 137 136 139 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) ભારતમાં સામાન્ય રીતે જાહેર-ખાનગી ભાગીદારી ક્યા ક્ષેત્ર માટે અસ્તિત્વમાં આવી છે ? ઉદ્યોગ ક્ષેત્ર ખેતી અસંગઠિત ક્ષેત્ર માળખાગત સવલતો ઉદ્યોગ ક્ષેત્ર ખેતી અસંગઠિત ક્ષેત્ર માળખાગત સવલતો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP