GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016)
કવિ શ્રી ઉમાશંકર જોષીનું પૂરું નામ જણાવો.

ઉમાશંકર ભવાનીપ્રસાદ જોષી
ઉમાશંકર આત્મારામ જોષી
ઉમાશંકર નર્મદાશંકર જોષી
ઉમાશંકર જેઠાલાલ જોષી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016)
તારાઓમાં કઈ પ્રક્રિયાને લીધે વિકિરણ સ્વરૂપે ઉર્જા ઉત્પન્ન થતાં તેઓ સ્વયંપ્રકાશિત છે ?

કોસ્મિક
સુપરનોવા
ન્યુક્લિયર વિખંડન
ન્યુક્લિયર સંલયન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP