GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016)
આપેલ પંક્તિ ક્યા અલંકારનું ઉદાહરણ છે ?
‘બળતા અંગાર સમી આંખો તેણે સ્થિર કરી’

ઉત્પ્રેક્ષા
ઉપમા
સજીવારોપણ
વ્યતિરેક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016)
અમદાવાદ સ્થિત વિશ્વપ્રસિદ્ધ વેદમંદિરના સ્થાપકનું નામ જણાવો.

સ્વામીશ્રી રવિશંકર મહારાજ
સ્વામીશ્રી ગંગેશ્વરાનંદજી મહારાજ
સ્વામીશ્રી અખિલેશ્વરાનંદજી મહારાજ
સ્વામીશ્રી વેદપ્રકાશજી મહારાજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP