GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016)
પ્રસિદ્ધ કાવ્ય “કંઇ લાખો નિરાશામાં અમર આશા છુપાઇ છે.” ના સર્જકનું નામ જણાવો.

રમણભાઈ નીલકંઠ
સ્વામી આનંદ
આનંદશંકર ધ્રુવ
મણિલાલ નભુભાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016)
મોગલ સલ્તનતના ક્યા રાજા દ્વારા ગુજરાતમાં જજિયા વેરો (જિઝયા વેરો) નાંખવામાં આવ્યો હતો ?

અલાઉદ્દીન ખીલજી
અકબર
ઔરંગઝેબ
મુઝફ્ફર શાહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP