GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016)
ગાંધીજીના પરમ મિત્ર બેરિસ્ટર જીવણલાલ દેસાઈ દ્વારા આપવામાં આવેલ અનુદાનની જમીન ઉપર શેનું નિર્માણ કરવામાં આવ્યું ?

વેડછી આશ્રમ
કીર્તિ મંદિર
ગાંધી આશ્રમ
કોચરબ આશ્રમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016)
મોગલ સલ્તનતના ક્યા રાજા દ્વારા ગુજરાતમાં જજિયા વેરો (જિઝયા વેરો) નાંખવામાં આવ્યો હતો ?

અકબર
અલાઉદ્દીન ખીલજી
મુઝફ્ફર શાહ
ઔરંગઝેબ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP