GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016)
અમદાવાદ સ્થિત વિશ્વપ્રસિદ્ધ વેદમંદિરના સ્થાપકનું નામ જણાવો.

સ્વામીશ્રી અખિલેશ્વરાનંદજી મહારાજ
સ્વામીશ્રી રવિશંકર મહારાજ
સ્વામીશ્રી વેદપ્રકાશજી મહારાજ
સ્વામીશ્રી ગંગેશ્વરાનંદજી મહારાજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016)
ભારતમાં એટર્ની જનરલની નિમણૂંક માટે શું હોવું જરૂરી છે ?

પાંચ વર્ષ – વડી અદાલતના ન્યાયાધીશ અને 10 વર્ષનો વડી અદાલતમાં વકીલાતનો અનુભવ બંને હોવા જોઇએ.
પાંચ વર્ષ – વડી અદાલતના ન્યાયાધીશ
10 વર્ષનો વડી અદાલતમાં વકીલાતનો અનુભવ
10 વર્ષનો જિલ્લા અદાલતમાં વકીલાતનો અનુભવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP