GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016)
‘‘હિંદ છોડો’’ ચળવળ સમયે પોતાના જાનની આહૂતિ આપનાર શહીદ વીર કિનારીવાલાની અમદાવાદ, ગુજરાત કોલેજ ખાતેની ખાંભીનું અનાવરણ કોના વરદ્હસ્તે કરવામાં આવ્યું હતું ?

વલ્લભભાઈ પટેલ
ઈન્દુલાલ યાજ્ઞિક
જયપ્રકાશ નારાયણ
મોહનદાસ ગાંધી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016)
કેન્દ્ર સરકાર દ્વારા પંચાયતોને અનુદાન આપવાની શરૂઆત ક્યારથી થઈ ?

પંચાયતોએ 1990માં કરેલી માગણીઓ બાદ
73મા બંધારણ સુધારા બાદ
પ્રથમ નાણાં પંચથી
બંધારણના આરંભથી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016)
MS Wordમાં ફોન્ટ અને ફોન્ટ સાઇઝ બદલવા માટે ક્યા ટૂલબારનો ઉપયોગ કરવામાં આવે છે ?

ફોર્મેટિંગ ટૂલબાર
ટેક્સ્ટ ટૂલબાર
ફોન્ટ ટૂલબાર
સ્ટાન્ડર્ડ ટૂલબાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP