GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) ‘‘હિંદ છોડો’’ ચળવળ સમયે પોતાના જાનની આહૂતિ આપનાર શહીદ વીર કિનારીવાલાની અમદાવાદ, ગુજરાત કોલેજ ખાતેની ખાંભીનું અનાવરણ કોના વરદ્હસ્તે કરવામાં આવ્યું હતું ? વલ્લભભાઈ પટેલ ઈન્દુલાલ યાજ્ઞિક જયપ્રકાશ નારાયણ મોહનદાસ ગાંધી વલ્લભભાઈ પટેલ ઈન્દુલાલ યાજ્ઞિક જયપ્રકાશ નારાયણ મોહનદાસ ગાંધી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) ઈ-મેઈલ એડ્રેસમાં હોસ્ટ નેમ પછી કહ્યું ચિહ્ન મૂકવામાં આવે છે ? @ * . $ @ * . $ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) નેનોકણનું કદ કેટલું હોય છે ? 10 થી 100 nm 1 થી 100 nm 1 થી 10 nm 1 થી 1000 nm 10 થી 100 nm 1 થી 100 nm 1 થી 10 nm 1 થી 1000 nm ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) શ્રેણી પૂર્ણ કરો.10, 29, 66, 127,... 223 169 178 218 223 169 178 218 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) એક જ રૂમ, બિલ્ડીંગ કે પરિસરમાં આવેલા કમ્પ્યૂટર્સને એકબીજાની સાથે જોડવા માટે ક્યા નેટવર્કનો ઉપયોગ કરવામાં આવે છે ? LAN FAN MAN WAN LAN FAN MAN WAN ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) રાષ્ટ્રપતિ નીચેનામાંથી કોની નિમણૂંક કરતા નથી ? રાજ્યના ચીફ સેક્રેટરી ભારતનાં એટર્ની જનરલ સર્વોચ્ચ અદાલતનાં ન્યાયાધીશો રાજ્યના રાજ્યપાલો રાજ્યના ચીફ સેક્રેટરી ભારતનાં એટર્ની જનરલ સર્વોચ્ચ અદાલતનાં ન્યાયાધીશો રાજ્યના રાજ્યપાલો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP